Western Times News

Gujarati News

Search Results for: સૌરાષ્ટ્ર

અમદાવાદ: ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે રાજ્ય સરકાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું વેઈટેજ વધારવાનું પ્લાનિંગ...

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે. મુખ્યમંત્રીશ્રીએ...

રાજકોટ: જે રીતે કોરોનાનનું સંક્રમણ હવે ધીમે ધીમે હળવું પડી રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યામાં...

રાજકોટ સિવિલના ઈતિહાસમાં આટલા ઓપરેશન્સ આટલા ટૂંકા ગાળામાં ક્યારેય થયા નહોતા, ૫૦૭ દર્દીઓની સર્જરી કરી એક નવો જ રેકોર્ડ સર્જ્‌યો...

સુરતમાં બ્લેક ફંગસના લીધે યુવકની બંને આંખો છીનવાઈ --સાવરકુંડલામાં ઓક્સિજન બેડ નહીં મળતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ સાથે દર્દીને કીમ લાવવામાં...

રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે, જેઓ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા અમદાવાદ: ગુજરાત કોગ્રેસના પ્રમુખ...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયાકિનારાના સાગરખેડુ-માછીમારોને થયેલા...

અમદાવાદ: સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી એડી.ડીજી અનિલ પ્રથમને ડીજીનું પ્રમોશન અપાયું છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓના એસપી રેન્જ...

યુવક સુરત, અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લામાં લોકોને લૂંટવાનો ગોરખધંધો કર્યો હોવાની કબૂલાત કરી રાજકોટ: રાજકોટ પોલીસે મ્યુકરમાઇકોસિસનાં ઇન્જેક્શનનાં રાજ્ય...

રાજ્યસભાના સાંસદ અને શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝના ચેરમેન શ્રી રામભાઈ મોકરીયાનો આજે પહેલી જૂને 65મો જન્મદિવસ ભારતની કુરિયર ઈન્ડસ્ટ્રીઝમાં અગ્રીમ...

અમરેલી, વીરભૂમિ સૌરાષ્ટ્રના સપૂત એવા અમરેલી જીલ્લાના બાબરા ગામના યુનુસભાઈ ચુડેસરા કે તેઓની બાજુમાં વિધિના વક્રતાનો શિકાર બનેલા ૬ (છ)...

ગાંધીનગર: રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો...

જામનગરમાં ઇલેક્ટ્રોનિક આઈટમનો શોરૂમ ધરાવતા વેપારીની પુત્રીએ અકસ્માત સર્જ્‌યો હોવાનુંં ચર્ચાઈ રહ્યું છે જામનગર: જામનગરમાં રવિવારે અકસ્માતની એક ગોજારી ઘટના...

અમદાવાદ,  કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાનું સંચાલન સંભાળ્યું છે. જામનગર ખાતે 24 મે 2021ના રોજ યોજાયેલી પ્રભાવશાળી...

રાજકોટ: મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ છે. માત્ર ગુજરાત જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક રીતે તેના કેસ વધી...

રાજકોટ: સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.