Western Times News

Gujarati News

Search Results for: જમ્મુ કાશ્મીર

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ગત વર્ષે પુલવામામાં થયેલા હિંસક હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ ઘાતક હુમલામાં સંડોવણી...

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં બૉર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાનનું ઘર પણ સળગાવી દેવામાં...

નવી દિલ્હી, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાઈપ્રોફાઇલ ભારત યાત્રાના બીજા દિવસે આજે દિલ્હીમાં જુદી જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી....

શ્રીનગર, જમ્મુના ઉધમપુરમાં ૯ બાળકોનાં મોતની તપાસમાં કફ સિરપમાં ઝેરી ત¥વની હાજરી સામે આવતાં હિમાચલપ્રદેશ સ્થિત ડિજિટલ વિઝન નામની ફાર્માસ્યૂટિકલ...

ઈટાનગર: અરૂણાચલપ્રદેશના સ્થાપના દિવસના પ્રસંગે પહોંચેલા કેન્દ્રિય મંત્રી અમિત શાહે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે નોર્થ ઈસ્ટથી કલમ ૧૭૧ને...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકીની હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું...

નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA), 1978 હેઠળ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારતી અરજી પર...

જમ્મુ, જમ્મૂ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોએ એક મોટી સફળતા હાંસિલ કરતા એક આતંકી મોડ્‌યૂલનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીમાં આતંકીઓની મદદ કરનાર ૫...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર તંત્રએ ગુરુવારે તમામ બ્લોકમાં ખાલી જગ્યાઓ પર પંચાયતની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. જમ્મુમાં ચાર તબક્કામાં અને કાશ્મીરમાં આઠ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સીએએના સમર્થનમાં શક્તિ  પ્રદર્શન કરતી ‘ત્રિરંગી યાત્રા’ આજે સવારે રાજકોટના બહુમાળી ચોકથી પ્રારંભ થઈ હતી. જેમાં પ૦...

જમ્મુ, બાલાકોટ સેક્ટરમાં રહેણાંક વિસ્તારોને સતત નિશાનો બનાવી રહેલા પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના ૩...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફરી એક વાર ફાયરીંગ કર્યુ છે. ભારતીય સેના તરફથી જાહેર કરવામા આવેલા નિવેદન અનુસાર, પાકિસ્તાને...

નવી દિલ્હી, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય (MoFPI) દ્વારા સમગ્ર દેશમાં 39 મેગા ફૂડ પાર્ક અને 298 એકીકૃત કોલ્ડ ચેઇન પરિયોજનાને મંજૂરી...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ‘આ કાયદાને અમલમાં મુકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય કેડેટ કોર એટલે કે એનસીસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધીત કરતા...

પાલનપુર:  બનાસકાંઠા જિલ્‍લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય...

પ્રજાસત્તાક પર્વની દિલ્હી સહિત દેશભરમાં ધામધુમથી ઉજવણી : ભારતીય સેનાની ત્રણેય પાંખોના પ્રદર્શનથી વિદેશી મહાનુભાવો રોમાંચિત નવી દિલ્હી: દેશભરમાં પ્રજાસત્તાક...

 મોદી કેબીનેટના મહત્વના નિર્ણય   દમણ ;વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કેબિનેટમાં ગઇકાલની બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીની...

નવી દિલ્હી, સીએએના વિરોધમાં નિવેદન આપનાર મલેશિયા પર ભારતે કાર્યવાહી કરી છે. ભારતે મલેશિયાથી પામતેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો...

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના શોપિયામા ભારતીય જવાનો તથા હીઝબુલના આંતકીઓ વચ્ચે થયેલ અથડામણમાં ૩ આંતકીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. દરમ્યાનમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.