Western Times News

Gujarati News

Search Results for: કોરોના વાયરસ મહામારી

નવી દિલ્હી PIB, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (JNCASR)એ વન-સ્ટેપ ક્યોરેબલ...

સ્વામિનારાયણ મંદિર કુમકુમ (મણીનગર) ના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું છે કે. કોરોના વાયરસ રૂપી મહામારી ના કારણે સર્વત્ર ઠેકાણે lockdown...

લોકડાઉનના પગલે પ્રથમ વખત રેલ્વે સ્ટેશનો સંદતર બંધ જોવા મળ્યા. ભરૂચ: લોકડાઉન વધુ લંબાવી દેતા ૧૪ મી એપ્રિલ સુધી લોકો...

દાહોદ:- હાલ વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મહામારીને નાથવા ૨૧ દિવસના લોકડાઉનનો આદેશ...

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓ ના ૨૨  જેટલા પ્રણામી સંપ્રદાય સાથે સાંકળયેલા યાત્રાળુઓ પ્રણામી સંપ્રદાયના ઉત્તર ભારતમાં આવેલ તીર્થસ્થાનો પર...

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા પોતાની સામાજિક જવાબદારી સમજી આપદાના સમયમાં હંમેશા કાર્યરત રહે છે. કોરોના વાયરસના કહેરને જોતા વડાપ્રધાન નરેન્દ્ર...

નાના-મોટા ઉદ્યોગો વેપારી એકમોને જીઇબીના એપ્રિલના વીજ બિલમાં ફીકસ ચાર્જ નહી લેવાય વપરાશનું જ બિલ લેવાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ...

લોકડાઉનની સ્થિતિમાં રાજસ્થાની શ્રમિકો પગપાળા વતન તરફ  ગુજરાતમાં કોરોના વાઈરસને અટકાવવા મધ્યરાત્રીથી લોકડાઉન લાગુ થતાની સાથે અમદાવાદ સહીત ગુજરાતમાં રોજગારી...

કાયદાની અમલવારી સાથે સંવેદનશિલ ખાખી ફૂડ પેકેટ વહેંચ્યા   કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ક્લોઝડાઉનની સ્થિતિ છે. જનતા કર્ફ્યૂ...

તંત્ર દ્વારા લોકો નું ટેમ્પ્રેચર માપવામાં આવ્યું ભરૂચ,કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ગજેરા ગ્રામ પંચાયત દ્વારા ગજેરા ગામમાં ઠેર...

સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દરરોજ ૪૦૦૦ જેટલા ગરીબ તેમજ મજૂરવર્ગના પરિવારોને ટીફીન સુવિધા પુરી  પાડશે શાકભાજી , દુધ...

વેપાર ઉદ્યોગ-સગંઠનોએ જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય વસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોનાનો વ્યાપ ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ...

રાજપીપલા, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ સંબંધમાં કેન્દ્ર...

મહીસાગર જિલ્લામાં ચેપી નોવેલ કારોના વાયરસની સલામતીના ભાગરૂપે છ કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરાયા હાલમાં સમગ્ર વિશ્વમાં WHO  દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં...

ભરૂચ: પીશાંચેશ્વર મહાદેવ પાસે આવેલ શક્તિનગર સોસાયટી પાસેની વરસાદી કાંસમાં ગટરનાં ગંદા પાણીનો નિકાલ ન થતાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા...

ભરૂચ: હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ફેલાયેલ છે કે જેને WHO ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ...

ભરૂચ:જંબુસર મુરલીધર મંદિર પાસે વાત્સલ્ય પ્લે સ્કૂલ સંચાલકો દ્વારા કોરના વાયરસ સામે રક્ષણ આપવા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી...

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે વધુ કેટલાંક સંવેદનાસ્પર્શી નિર્ણયો ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ ગુરુવારે રાત્રે ૮ વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક...

મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક દેવસ્થાન એ હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે, ખાસ કરીને મંગળવાર અને...

કોરોના વાયરસના સંક્રમણની શક્યતા અટકાવવા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાતની કામગીરી સઘન બનાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના રાજકીય આગેવાનો,...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાઇરસના મુદ્દે દેશની જનતાને સંબોધતા જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોના વાઇરસ ફેલાય રહ્યો છે...

રાજપીપળા,  મંગળવાર : નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી મનોજ કોઠારીએ  રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.