Western Times News

Gujarati News

Search Results for: અમિત શાહ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના  મુદ્દે પોલીસતંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહયા છે શહેરમાં ઘરફોડ ચોરી તથા...

દાહોદ, તા. ૦૨ : પોલીસ મુખ્ય કેન્દ્ર, દાહોદના જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે સાઇબર સિક્યુરીટી અને એથીકલ હેકીગ સેમીનાર યોજાયો હતો....

મ્યુનિ. હોદ્દેદારો એ મેટ્રો સ્ટેશનના કામ ઝડપથી પૂર્ણ કરવા રજુઆત કરી અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી મેટ્રોનું કામ ચાલી રહયુ...

નવીદિલ્હી, દિલ્હી હિંસા કેસમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે...

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર વિરુદ્ધ દિલ્હીના ગોકુલપુરી થાણા ક્ષેત્રના મૌજપુર વિસ્તારમાં ચાલી રહેલા વિરોધ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી કાર્યરત થયેલી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને તેના મુળ માળખામાં પરિવર્તિત કરવા માટે...

નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...

મુબંઇ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. હકીકતમાં ફરાહ ખાન...

જીત હરેશભાઈ ત્રિવેદી ભિલોડા:  મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી...

વિવિધ ઔદ્યોગિક યોજનાના ૪૭ લાભાર્થીઓને રૂા. ૨.૪૬ કરોડના ચેકોનું વિતરણ લક્ષ્યાંકથી વધુ સિધ્ધિ હાંસલ કરનાર બેન્કર્સોને એવોર્ડ એનાયત ઔદ્યોગિક એકમો...

અમદાવાદ: ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરબદલ કરવાની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસે પણ સંગઠનમાં ધરખમ ફેરબદલ અને સુધારા કરવાની...

અમદાવાદ, ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ગુરૂવારે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ (MGLI) ખાતે માર્ગ સલામતિ અંગે યોજાયેલી વર્કશોપમાં માર્ગ સલામતિના નિષ્ણાતો, રિક્ષા ડ્રાઈવરો...

ગોધરા: ૭૧માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને...

પાટણ: દેશના ૭૧ મા પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાધનપુર ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે રાષ્ટ્રધ્વજને...

પાલનપુર:  બનાસકાંઠા જિલ્‍લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય...

લુણાવાડા:  રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓને નતમસ્તકે વંદન કરી રાજ્ય...

સી. એ. એ. નો કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નથી પણ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે... વડોદરા: તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૦...

ગોધરા: શનિવારઃ   દેશભરમાં રાષ્ટ્રીય ચૂંટણીપંચનો સ્થાપના દિવસ, 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ગોધરાના...

ચાંદખેડામાં બનેલી ચોંકાવ ચાંદખેડામાં બનેલી ચોંકાવનારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં ખાનગી એજન્સીનાં કર્મીઓ બેફામ બન્યા  નારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં...

નાગરિકતા સંશોધન બિલ (સી.એ.એ) કાયદાનું સ્વરૂપ ધારણ કર્યા બાદ આ અંગે વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. કેટલીક શાળાઓએ...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાવવામાં આવ્યું છે. જેના સમર્થન માં અરવલ્લી જિલ્લામાંથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.