Western Times News

Gujarati News

Search Results for: કલમ ૩૭૦

ઇન્દોર, કોંગ્રેસ નેતૃત્વ પર હુમલો જારી રાખતા રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં કાબેલ નેતાઓ પર સવાલિયા...

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આવતીકાલે ૧૫મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ધ્વજ...

નવી દિલ્હી, દરભંગાના મૂળ નિવાસી નવીનકુમાર ચૌધરીએ ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને કાશ્મીરમાં વસવાનો અધિકાર મળી શકે....

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે મારા માટે ખૂબ સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક...

કેન્દ્રમાં ભાજપ સરકારનું એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને લખેલો પત્ર ઃ કોરોનામાં જે કોઇને મુશ્કેલીઓ પડી છે...

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ચાલી રહેલા અભિયાનમાં રાજ્યપોલીસ ફોર્સને મોટી સફળતા હાથ લાગી છે. આજે અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓ સાથેની...

નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરની રાજ્ય બનવાની આશાઓને પૂર્ણ કરવા માટે ઝડપથી સમાજના તમામ વર્ગોની સાથે મળીને કામ કરશેઃ શ્રી...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA), 1978 હેઠળ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારતી અરજી પર...

અગાઉની સરકારો કઠોર નિર્ણયોને લેતા ખચકાટ અનુભવ કરતી રહી છેઃ સિસ્ટમમાં જરૂરી ફેરફાર સાહસથી થયા-સરકારે આઠ મહિનામાં નિર્ણયોની સદી લગાવી...

જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં લાવેપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. આ અથડામણમાં એક સીઆરપીએફનો જવાન શહીદ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત બીજા દિવસે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચારનો દોર જારી રાખ્યો હતો. વડાપ્રધાને આજે પણ...

નવી દિલ્હી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ર૧ ફેબ્રુઆરીથી ર૪ ફેબ્રુઆરી દરમ્યાન ભારતની મુલાકાત લેશે. જે દરમ્યાન એક દિવસ અમદાવાદમાં વડાપ્રધાન...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય કેડેટ કોર એટલે કે એનસીસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધીત કરતા...

નવી દિલ્હી,  ભારત ડેમોક્રેસી ઇંડેક્સમાં 10 સ્થાન નીચે 51મી પોઝિશન પર આવી ગયુ છે. ‘ધ ઇકોનોમિસ્ટ ઇંટેલિજન્સ યૂનિટ (ઇઆઇયુ)એ 2019...

નવી દિલ્હી,  દેશને તમામ ક્ષેત્રમાં વિકસિત કરવા અને મજબુત બનાવવા માટે સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ લઈ રહી છે ત્યારે દેશનાં...

નવી દિલ્હી: રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમાન બકસ્કીને જણાવ્યું હતું કે, ભારતને ૨૦૨૫ સુધીમાં તમામ જી-૪૦૦ ડિફેન્સ મિસાઇલ્સ સિસ્ટમ્સ...

શ્રીનગર: ભારતમાં આતંક મચાવવા માટે અંકુશરેખા પેલે પાર અનેક ત્રાસવાદી કેમ્પો હજુ ચાલી રહ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને બે...

નવી દિલ્હી, જ્મ્મુ કાશ્મીરમાં વર્ષ ૨૦૧૯માં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સેનાએ કઠોર કાર્યવાહી કરીને ૧૬૦થી વધારે ત્રાસવાદીઓને...

લખનૌ: નાગરિક સુધારા કાનુન પર ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સરકાર આગામી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.