Western Times News

Gujarati News

Search Results for: પીએમ મોદી

નવી દિલ્હી, અમિત શાહે NDRF/SDRFના વખાણ કર્યા હતા. આપત્તિ પ્રતિભાવ માટે ક્ષમતા નિર્માણ પર 2022ની વાર્ષિક પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે...

નવીદિલ્લી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 'પરીક્ષા પે ચર્ચા'૫માં એડિશનમાં ભાગ લેવા દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા. ત્યાં મોટી સંખ્યામાં છાત્રો...

મુંબઈ, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નજીકના ભવિષ્યમાં બેંક નોટ મેન્યુફેક્ચરીંગમાં ૧૦૦ ટકા આર્ત્મનિભરતા મેળવવા પર બળ આપ્યું છે. આ વાત...

નવી દિલ્હી, ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની આગામી સપ્તાહે ભારતની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે અને તેના માટે નવી તારીખ નક્કી...

સુરત, સમાજમાં ડોકટરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી જીએમઇઆરએસ હાલની...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ મારો ભૂતકાળ છે, અને હું મારા ભૂતકાળ પર સમય બરબાદ કરવા માગતો નથી....

અમદાવાદ, રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટી વિદેશ મંત્રાલયે કરી છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત...

ચંડીગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના અબોહરમાં રેલીને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીના નિવેદનનો જવાબ...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોળાવીરાની મુલાકાત લીધી -ધોળાવીરાની પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લીધી ગાંધીનગર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર...

(પ્રતિનિધિ) નડિયાદ, રૂા . ૨૫ લાખ જિલ્લાના વિકાસ માટે એનાયત કરાયા રાજયના પ્રત્યેક નાગરિકને ઘર અંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે...

અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળ છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મમેકર્સ માટે પસંદગીનું લૉકેશન રહી છે પણ હવે હેરિટેજ વારસો...

નવીદિલ્હી, કોવિડ પોઝિટિવ આવતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બે ત્રણ દિવસથી તાવ...

ચંદીગઢ, ગેરકાયદેસર રેતી ખનન અને મની લોન્ડરિંગના મામલે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના સંબંધી ભૂપિન્દર સિંહ હનીના ઘર પર એન્ફોર્સમેન્ટ...

નવીદિલ્હી, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટ સાથે છેડછાડના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી...

ચંડીગઢ, પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ પંજાબ સરકાર પર હુમલો કરી રહી...

હૈદરાબાદ, આરએસએસએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ પહેલા પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી એ ગંભીર મુદ્દો છે અને...

(એજન્સી) નવીદિલ્હી, પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સભા સંબોધન કરવા જવાના હતા. પણ અચાનક જ આ કાર્યક્રમ રદ થતાં...

લખનૌ, યોગી આદિત્યનાથ સરકાર દ્વારા 'કાશી વિશ્વનાથ ધામ' પ્રોજેક્ટ પર ૫૨ પાનાની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઔરંગઝેબ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.