ટોકયો, જાપાનના પૂર્વ વડાપ્રધાન અને પીએમ નરેન્દ્ર મોદીના સારા મિત્ર શિન્ઝો આબેની હત્યામાં મોટો ખુલાસો થયો છે. જાપાનના શાસક પક્ષ...
Search Results for: પીએમ મોદી
ગાંધીગ્રામ, ઘીકાંટા, યુનિવર્સિટી, કાલુપુર, નિરાંત ક્રોસ રોડ, જૂની હાઈકોર્ટ, શાહપુર, સ્ટેડિયમ, થલતેજ, ઉસ્માનપુરા અને વાડજ મેટ્રો સ્ટેશન પાસે પેસેન્જર્સ વાહન...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં મેટ્રો ટ્રેન અને અમદાવાથી મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાના સમાચાર વચ્ચે હવે રાજસ્થાન તરફ જતા મુસાફરોને પણ...
(એજન્સી)વોશિંગ્ટન, રશિયાએ યુક્રેનના ચાર હિસ્સાને તેની સાથે મેળવવાની કવાયત શરૂ કરવા સાથે તેમાં વિક્ષેપ પાડનારા પશ્ચિમને પરમાણુ હુમલાની ધમકી આપી...
૨૦ વર્ષનો વિશ્વાસ-ર૦ વર્ષનો વિકાસ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી પ૧૯ વિકાસ કામોના...
કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી પ૧૯ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્તની ભેટ આપી -મુખ્યમંત્રીશ્રી મહાત્મા મંદિરના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી...
મંદિરનું કામ લગભગ ૪૦ ટકા કામ પૂરુ મુખ્ય મંદિરની દિવાલો, થાંભલા અને અન્ય વિભાગો તબક્કાવાર માળખાના ડ્રોઇંગ મુજબ ઉમેરવામાં આવશે...
કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માળખા (કાર્ગો સંબંધિત પ્રવૃત્તિઓ, સરકારી ઉપયોગિતાઓ અને રેલવેનાં વિશિષ્ટ ઉપયોગ)નાં અમલીકરણ માટે રેલવેની જમીનને લાંબા ગાળાના ભાડાપટ્ટા પર આપવા અંગેની નીતિને મંજૂરી આપી આગામી પાંચ વર્ષમાં 300 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ વિકસાવવામાં આવશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માળખા (કાર્ગો સંબંધિત પ્રવૃત્તિઓ, સરકારી ઉપયોગિતાઓ અને રેલવેનાં વિશિષ્ટ...
ઈન્કમટેક્ષ ભરવો ન પડે તે માટે ઉઝા એપીએમસીનું કમીશન એજન્ટ તરીકે ખોટું લાઈસન્સ બનાવ્યું હતું. અમદાવાદ, અમદાવાદમાં રહેતા ચાર શખ્સોએ...
અમદાવાદ, ફરી એકવાર કમિશનની લાલચે કૌભાંડ કરવામાં આવ્યું છે. ઊંઝા APMCના નકલી લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂ.૬૦૦ કરોડની કરચોરી...
વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત-રાજ્યમાં ૧૭ લાખથી વધુ વખત નાગરિકોએ વિનામૂલ્યે ડાયાલિસીસ સુવિધાનો લાભ મેળવ્યો પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ...
મારુતિ-સુઝુકી 40 વર્ષ ઉજવણી-મહાત્મા મંદિર, ગાંધીનગર ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVનો વધતો વ્યાપ એ દેશમાં ઑટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત છે :...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકાર લોકસમસ્યાઓને ધ્યાને લઈ હકારાત્મક અભિગમ અપનાવી નીતિનિર્માણને પ્રાધાન્ય આપે છે રાજ્યમાં બે...
પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું -“અમ્મા એ પ્રેમ, કરુણા, સેવા અને બલિદાનનું મૂર્ત સ્વરૂપ છે. તે ભારતની આધ્યાત્મિક...
-શ્રી પિયૂષ ગોયલ- કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા કપડા મંત્રી મૂક ક્રાંતિ દેશમાં ફરી...
PMO ના હવે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય ના સ્પષ્ટ સંદેશ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેરે કરેલા કારોબારી અધ્યક્ષ...
કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન-NICDC દ્વારા ગાંધીનગરમાં યોજાઇ ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ધોલેરા SIRમાં ઉદ્યોગ રોકાણકારોને વેપાર-વ્યવસાય માટે...
નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની આજે ચોથી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,...
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) દેશ અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યો છે અને એ દરમિયાન આજે ૯ ઓગસ્ટ...
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ઉત્તરોઉત્તર વધી રહ્યો છે,...
પાંચ માળ સુધી હોટલ અને તેની સુવિધાઓ માટે જગ્યા ફાળવવામા આવશે-ચાર તબક્કામાં રેલવે લાઇનનું કામ પૂર્ણ થશે, ગુજરાતમાં 82 અને...
નવીદિલ્હી, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૧૯ કરતા પણ મોટી જીત મળે, તેના માટે પાર્ટીએ રણનીતિ...
નવીદિલ્હી, કોરોના રોગચાળા દરમિયાન, ભારત વિશ્વભરના દેશો માટે એક મહાન સહાયક તરીકે ઉભરી આવ્યું છે. ભારતે ૯૮ દેશોને ૨૩.૫૦ કરોડથી...
વિશ્વના રાજકારણમાં રાજકીય મિત્રતા, અંગત દોસ્તી માં પરિણમે છે ત્યારે રાજકારણ ભુલાય છે અને વિશ્વાસનિયતાભર્યો સાથ એ જ ‘દોસ્તી’ નું...
દાંડીયાત્રામાંથી પ્રેરણા લઈને શરૂ થયું ગુજરાત સમાચાર, દાંડીયાત્રાના પ્રણેતા ગાંધીજી હતા, ગુજરાતની વિકાસયાત્રાના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ છે. 'ગુજરાત સમાચાર' દ્વારા...