Western Times News

Gujarati News

Search Results for: કોંગ્રેસ પાર્ટી

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ તરફથી મુલાકાત માટે સમય આપવાનો ઇન્કાર કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીના જંતર મંતર પર...

નવીદિલ્હી, અમેરિકી ચુંટણીમાં ભારતવંશીઓએ પણ જીતનો પરચમ લહેરાવ્યો છે ભારતીય મૂળની અમેરિકી કોંગ્રેસ સભ્ય પ્રમિલા જયપાલ હાઉસ ઓફ રિપ્રજેંટેટિવ માટે...

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ૩-૪ નવેમ્બરે પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે...

ગાંધીનગર: કોરોનાકાળમાં આજે ગુજરાતમાં આઠ બેઠકો પર ઐતિહાસિક મતદાન થઇ રહ્યું છે. ત્યારે કોવિડની તમામ ગાઇડલાઇન અનુસરવામાં આવી રહી છે....

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે મતદાન થનાર છે પહેલા તબક્કાના મતદાન બાદ બિહાર ચુંટણીમાં જમ્મુ કાશ્મીથી કલમ...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની સાત બેઠકો પર મંગળવારે યોજાનાર મતદાન પહેલા બસપાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભાજપની સાથે મળેલા હોવાના...

નોઇડા, કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાટલોટે ઉત્તરપ્રદેશમાં ભ્રષ્ટાચાર ચરમ પર થવાનો આરોપ લગાવતા અહીં દાવો કર્યો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ શોક વ્યકત કર્યો  : સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં...

મ્યુનિ.બોર્ડમાં ઉગ્ર ચર્ચા: સત્તાધારી પાર્ટી પ્રજાકીય કામમાં પણ વોટનું રાજકારણ રમી રહી છે: કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનોખો સંયોગ જોવા મળ્યો છે. યુએસ પ્રેસિડેન્ટ ઈલેક્શન ૩ નવેમ્બરના રોજ યાજાશે...

નવીદિલ્હી, ચુંટણી ઘોષણાપત્રમાંં બિહારના લોકો માટે મફતમાં કોરોના વેકસીનનું વચન કરી ભાજપ ફસાઇ ગઇ છે. વિરોધ પક્ષો તેના પર પ્રહારો...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ઇમરતી દેવીને લઇ આપવામાં આવેલ નિવેદનને...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે.સોનિયાએ પાર્ટીની એક...

નવીદિલ્હી, દેશના પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે જમ્મુ કાશ્મીરમાં ફરીથી કલમ ૩૭૦ લગાવવાની વકાલત કરી છે.તેમણે કહ્યું...

કોલકતા: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહીનાના અંતમાં આયોજીત થનાક દુર્ગા પુજા પ્રસંગે પશ્ચિમ...

બહેરામપુરા પાર્ટી પ્લોટને “બદરૂદ્દીન શેખ” પાર્ટી પ્લોટ નામ આપવામાં આવ્યું (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની સ્ટ્રીટ લાઈટો પર મૂકવામાં આવેલી...

કોલકતા, પશ્ચિ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઇ રહી ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ભાજપ નેતા મનીષ શુકલાની ગોળી મારીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.