Western Times News

Gujarati News

Search Results for: વકીલ

દેશમાં નકારાત્મક વિચારધારા ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર, પાખંડિતતા અને અંધશ્રધ્ધામાં દેશ નૈતિક અદ્યઃ પતનના માર્ગનો વિકાસ કરી રહ્યો છે !! ભ્રષ્ટાચાર...

દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો-અરવિંદ કેજરીવાલની ધરપકડ યોગ્ય-કેજરીવાલને ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી ધરપકડ-રિમાન્ડ સામેની અરજી (એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની લિકર પોલિસી...

ન્યાયક્ષેત્ર માટે સ્વતંત્ર બાર એસોસીએશન એ કાયદાકીય અને બંધારણીય શાસનની રક્ષા માટે નૈતિક કવચ છે અને બારના સભ્યો કોર્ટના પ્રથમ...

(પ્રતિનિધિ) વલસાડ, નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન તરીકે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રૂલ્સ...

આરોપીએ બેંકને આપેલ ચેક રિટર્ન થતા થયેલી ફરિયાદના આધારે ચુકાદો ડીસા, મહેસાણા અર્બન બેંકની શાખામાં બેંક કર્મચારીની ભૂલથી આરોપીના ખાતામાં...

ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરીને રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કર્યા રાજકોટ, ગુજરાતમાં રૂપાલા વર્સિસ ક્ષત્રિય વોરનો હજી પણ સુખદ અંત આવ્યો નથી....

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મફત કાનૂની સલાહ કેન્દ્ર પાસે વકીલોની પેનલની માંગણી જામનગર, જામનગરમાં પ્રિ-પેઈડ સ્માર્ટ વીજ મીટરો લગાડવાની ફરજીયાત...

સંદેશખાલી પીડિતોનું 1 ટકા સત્ય પણ શરમજનકઃ કોલકાતા હાઇકોર્ટ (એજન્સી)કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે સંદેશખાલી કેસમાં બંગાળ સરકારને ફટકાર લગાવી છે....

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં તમામ વીવીપીએટી સ્લિપની ગણતરીની માંગ કરતી અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો...

અમદાવાદ, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા હિરાબહેનના નામે ૫ નવેમ્બર ૨૦૦૨ના રોજ તેમના દીકરાએ ૬૦ હજાર રૂપિયયાની ફિક્સ ડિપોઝીટ જનતાગર પોસ્ટ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં તમામ વીવીપીએટી સ્લિપની ગણતરીની માંગ કરતી અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો...

"ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે" !! આ કહેવત કેવી રીતે બની ?! તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે...

આજનો દિવસ એટલે કે 30 માર્ચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા રેખા બનાવનાર સિરિલ રેડક્લિફનો જન્મ દિવસ છે.  ભારત પાકિસ્તાનના...

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ૨૦ વર્ષની સખત કેદની સજા-રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે ચુકાદો કોર્ટે એનડીપીએસ કેસમાં સંજીવ...

EDના રિમાન્ડમાં જ રહેશે કેજરીવાલ, નીચલી અદાલત બાદ હાઈકોર્ટમાંથી પણ ઝટકો-કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત લથડી (એજન્સી) નવી દિલ્હી, હાઈકોર્ટમાંથી દિલ્હીના...

બાંદા, સોમવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં માફિયા મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડતાં જિલ્લા વહીવટીતંત્ર નિરાશ થઈ ગયું હતું....

ગાંધીનગર,  ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને પારદર્શક વહિવટની વાતો વચ્ચે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના અનેક વિભાગો ભ્રષ્ટ અધિકારી –...

ચુંટણીઓમાં એઆઈનો ખતરો કેટલો ખતરનાક ?-રૂ.૬,૦૦૦ પ્રતી માસ માટે, એક પક્ષ એક વ્હોટસેપ એડમીનીસ્ટ્રેટર રાખી શકે છે, જે ર૦૦/૩૦૦ લોકોના...

AAPના કેજરીવાલ મુદ્દે કોર્ટમાં બંને પક્ષના વકીલો વચ્ચે થઈ ઉગ્ર દલીલો -કેજરીવાલ છ દિવસના રિમાન્ડ પર-લીકર પોલીસી કૌભાંડમાં કેજરીવાલની ભુમિકા...

રાવણ શિવભક્ત સનાતની હતો અને દુર્યાેધન અને ભિષ્મપિતામઃ પણ સનાતની હતાં છતાં "શ્રી રામ" અને "શ્રી ક્રિશ્ન" ધર્મ-અધર્મની વ્યાખ્યા કરી...

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસની બાદબાકી કઈ પારદર્શકતા છે ?!-લોકસભાની ચૂંટણી જીતવા એન.ડી.એ. (NDA) અને ઈન્ડિયા (INDI-Alliance) ગઠબંધનની ગેરન્ટીઓના વ્યુહાત્મક ચક્રવ્યુહ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.