Western Times News

Gujarati News

Search Results for: કોરોના સંક્રમિત

અમદાવાદ, માણેકચોક ખાતે આવેલા વાસણબજારમાં કેટલાક વહેપારીઓ કોરોનાથી સંક્રમિત થતા સ્થાનિક વાસણ બજારના વેપારી એસોસીએશન દ્વારા બજારના કામકાના કલાકોમાં ઘટાડો...

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એકવાર ફરી સરકાર પર નિશાન સાધ્યું છે હકીકતમાં સરકારે સંસદમાં...

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશવાસીઓને કોરોના ટાળવાની સલાહ આપી છે. શનિવારે નવો મંત્ર આપતા તેમણે કહ્યું...

નવીદિલ્હી, પહેલીવાર સંસદ સભ્ય લોકસભામાં પોતાની હાજરી ડિઝીટલ રીતે નોંધાવશે આ માટે એટેંડેસ રજિસ્ટર નામથી એક મોબાઇલ એપ્લિકેશન પર હાજરી...

અમદાવાદ: કોરોના મહામારી પહેલા વસ્ત્રાપુરમાં આવેલી ડીએચએસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રોજ ૫૦૦૦ લિટર ઓક્સિજનની ૧૫-૨૦ બોટલનો ઓર્ડર આપતી હતી. જો કે,...

નવીદિલ્હી, એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે નાના વિદ્યાર્થીઓ શાળામાં સતત...

સરકારી કામકાજ માટે મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો- દુકાનદારો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો ગુનો દાખલ થાય અને સરકારી...

ગાંધીનગરમાં ફાઈલને કારણે કોરોના ફેલાયો હોવાની ચર્ચાઃ છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ રાખો, જાે વચ્ચે હાથ રાખો તો તેને...

અમદાવાદ: એક વખતે ભારતમાં કોરોનાના હોટસ્પોટમાં સ્થાન પામેલા અમદાવાદે આ મહામારીમાં લાંબી મજલ કાપી છે. શહેરનો પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૫%...

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં મંડપ એસોસિએશન તરફથી આજરોજ અંદાજે 2000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના એ...

મુંબઈ, કોરોના મહામારી દુનિયાની દરેક વ્યક્તિ માટે આઘાત સમાન છે. મહામારીએ લોકોના જીવનમાં મુશ્કેલીનો વંટોળ ઉભો કર્યો છે. હજારો લોકોએ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના સંકટ મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે જણાવ્યું...

મુંબઈ: દુનિયાભરના લોકો કોરોના મહામારીના કારણે પરેશાન છે ત્યારે રોજ નવા લોકો કોરોનાનો શિકાર બને છે. દિગ્ગજ કલાકારોથી લઇને મોટા...

અમદાવાદ: ૧લી ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ્યો હોવા છતાં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.અમદાવાદના પ્રોફેસર અને‌ દિલ્હીના વિદ્યાર્થીએ કરેલા...

નગરપાલિકા દ્વારા રોજે રોજ આખે આખા વિસ્તારોમાં સધન સેનિટાઇઝેશન દાહોદ, દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે...

તંત્ર દ્વારા લારીધારકોને ઉભા રહેવા માટે અન્ય કોઈ વૈલ્પિક વ્યવસ્થા ન કરતા લારીધારકો સેન્ડવીચ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના પાંચબત્તી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.