Western Times News

Gujarati News

'આપ' રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 16 ઓગસ્ટે ભુજ પધારશે: અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ઘોષણા કરશે:...

નવી દિલ્હી, વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય તથા ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે હું અભિનંદન આપુ છું. આજે દેશનાં 76મા સ્વાતંત્ર દિવસે...

મોડાસામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી : હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરાઈ હવે ગુજરાતના ત્રીજા સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વધુ...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર 76માં સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં આયોજિત એક...

આણંદ – દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજયના...

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સહિત ૮૨ કર્મયોગીઓનું...

શ્રાવણના તૃતીય સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ માં લીન બન્યા,,, શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના 76મા સ્વતંત્રતા દિવસ પર રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. Prime Minister...

 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, 14મી ઓગસ્ટ, 2022ના રોજ,...

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૧-૨૦૨૨ થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય સાતમા...

ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ભવ્ય “તિરંગા પદયાત્રા” યોજાઈ ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને પૂર્વ મેયર શ્રી...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને સલામ કરી વિભાજનની...

એક ભારત શ્રેષ્ઠ ભારતની યોજના હેઠળ   શ્રી રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ, આણંદ, ગુજરાત એન.એસ.એસ. યુનિટએ રુંગતા...

પ્રધાનમંત્રીએ ડૉ. એચ.વી. હાંડેના જુસ્સાની પ્રશંસા કરી, જેમણે આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું My message on...

76મા સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રો સરાહનીય કામગીરી...

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! છોંત્તેરમા સ્વતંત્રતા દિવસની...

ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપ બેંક દ્વારા બેંકની તમામ શાખાઓ ઉપર *આઝાદી કા અમૃત મહોત્સવ* અંતર્ગત ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં...

ભારતભરમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્ય મંત્રી શ્રી...

અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક- સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘મોંધી મિરાત મોડાસા’ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી...

ભારત તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના સંઘર્ષને યાદ કરવાનો છે,...

બ્રહ્મા કુમારીઝ દ્વારા ગોધરા કેન્દ્ર પર આન, બાન, અને શાનથી રાષ્ટ્રડવજ લહેરાવવામાં આવ્યો. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના બ્રહ્મા કુમારીઝ...

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ સાબરમતી આશ્રમ ખાતે તિરંગો ફરકાવ્યો અમદાવાદ, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમી...

રાજપીપલા નગર દેશભક્તિના રંગમાં રંગાયુ “હર ઘર તિરંગા” ઝુંબેશ અંતર્ગત રાજપીપલાના પોલીસ જવાનોનો રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમ છલકાયો ૧૫૦ પોલીસના જવાનોની...

નાગરિકો પોતાના ઘરમાં, વેપારધંધાના સ્થળે તિરંગો લહેરાવી અનેરી દેશભક્તિના દર્શન કરાવ્યા આઝાદીના અમૃત કાળે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લો તિરંગામય બની...

રાષ્ટ્રીય પર્વને વધાવવા બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ અને જુસ્સો રાજપીપલા, ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નર્મદા જિલ્લામાં વિવિધ શાળાઓના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.