Western Times News

Gujarati News

"લાઇગર" પ્રમોશનઃ વિજય દેવરાકોંડાને જાેઈ ભીડ બેકાબૂ -લાઇગર ૨૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે ઃ વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે...

છેલ્લા ૫૮ વર્ષથી સરદાર ભવનના નિયામક હરેન્દ્રસિંહ દાયમા શાળા અને સંસ્થાઓમાં લોકોને રાષ્ટ્રગીતનું ગાન સાચી રીતે કરતા શીખવે છે આલેખન–...

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત ૪...

રાજ્યના તલાટી મંત્રીઓના પડતર પશ્ન અંગે અગાઉ કરવામાં આવેલ રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા તા. ર-ઓગષ્ટથી રાજ્યભરના તલાટી મંત્રીઓ દ્વારા...

અજયની સિંઘમ ૨ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી-"ફિલ્મ સિંઘમ ૩"માં એક્શનનો ટ્રિપલ ડોઝ હશેઃ રોહિત શેટ્ટી મુંબઈ,  હિન્દી...

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી...

અફઘાનિસ્તાનમાં છુપાયો હતો આતંકવાદી સંગઠન અલ કાયદાનો ચીફ અયમાન અલ-ઝવાહિરી: લાદેનના મૃત્યુ પછી ઝવાહિરીએ સંભાળી હતી કમાન વૉશિંગટન,  અમેરિકા તરફથી...

રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૨ જી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં...

વડોદરા ગોત્રી તળાવ ખાતે સરકારી જમીનમાં કબ્રસ્તાન ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અનેકવાર રજૂઆતો વડોદરા,  વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના તળાવની ખુલ્લી...

કોંગ્રેસ હજુ સુસ્ત દેખાઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપવા કમર કસી લીધી છે અમદાવાદ,  ગુજરાતમાં વિધાનસભાની...

રોજીદ ગામના લોકોએ દારૂ નહીં પીવાનાં શપથ લીધા-શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં દારૂ નહીં પીવાનો ર્નિણય લઈ આસપાસના ગામોને ર્નિણયને અનુસરવા અપીલ કરાઈ...

TMCના મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ગુસ્સામાં કહ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવો જાેઈએ નવી દિલ્હી,  દેશની સંસદનું ચોમાસુ...

આણંદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંત સમેલન આણંદના અક્ષરફાર્મ ખાતે યોજાયું હતું. જેમાં સમગ્ર આણંદ-ખેડા જીલ્લાના ૧૦૦ થી વધુ...

નડિયાદમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો. અને સૌને ઊર્જાસભર માર્ગદર્શન પૂરું...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આજથી પાંચ વર્ષ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતા અને ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા માર્ગનું ધોરીમાર્ગમાં...

“સત્તાના સિંહાસન” માટે આત્માના સોદાગર વધી રહ્યા છે? અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પર્યટનનું સ્થળ નથી પણ નૈતિકતા અને નીડરતાનો...

સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય આ “વિચારસરણી” નું વચન આપણું બંધારણ પ્રત્યેક ભારતીયને આપે છે અને ન્યાય સુધી...

(પ્રતિનિધી) સેલવાસ, દાદરા અને નગર હવેલીનો ૬૯ મો મુકિત દિવસ મંગળવારે કલેકટર કચેરી પરિસરમાં ઉજવવામાં આવશે. વરસાદને ધ્યાનમાં રાખીને વોટર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.