પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ઉનાળાની ઋતુમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ ડિવિઝનની સાપ્તાહિક વિશેષ ટ્રેનોની...
Search Results for: કાનપુર
દિલ્હી સરકાર આઇઆઇટી -કાનપુરની ટીમની સલાહના આધારે કૃત્રિમ વરસાદ (કુલ ૧૩ કરોડ રૂપિયા)ના તબક્કા ૧ અને બીજા તબક્કાનો ખર્ચ ઉઠાવવા...
સુરત, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર અપરાધીઓ સામે સખત હાથે કામ લઈ રહી હોવાનું કહેવાય છે, છતાં અહીં અપહરણ અને...
કાનપુર, અદાણી ગ્રુપ હવે બંદુક અને પિસ્તાોલ બનાવવાના વ્યવસાયમાં ઝંપલાવશે. અદાણી ગૃપ કાનપુરમાં ૧૩ પ્રકારની પિસ્તોલ અને રાયફલ બનાવશે. યુપી...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે. • ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન - પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.
(એજન્સી)લખનૌ, દિલ્હી, એનસીઆર, કાનપુર, લખનૌ, કોલકાતા સહિત ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં જ્વેલર્સ/બુલિયન વેપારીઓના ઠેકાણા પર આવકવેરાના દરોડા ચાલુ છે. કાનપુરમાં...
નવીદિલ્હી, રેલવે બોર્ડે લખનૌ અને નવી દિલ્હી વચ્ચે ટૂંક સમયમાં બે વંદે ભારત ટ્રેન ચલાવવાનો ર્નિણય લીધો છે. અધિકારીઓનું કહેવું...
કાનપુર, આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોએ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું છે. જે હૃદય સંબંધીત સમસ્યાઓમાંથી પીડાતા લોકો માટે મદદરૂપ સાબીત થશે. આઈઆઈટી...
કાનપુર (ઉત્તર પ્રદેશ),(IANS) એક ચોંકાવનારી ઘટનામાં, એક દસ વર્ષની બાળકીએ તેની બહેન સાથે ઝઘડા બાદ ચકેરીમાં ચાલતી ટ્રેનની સામે કૂદીને...
કાનપુર, કાનપુરમાં શુક્રવારના રોજ એટલે કે, જુમાના દિવસે થયેલી હિંસા મામલે પોલીસે પ્રખ્યાત રેસ્ટોરા બાબા બિરયાનીના માલિક મુખ્તાર બાબાને કસ્ટડીમાં...
લખનૌ,કાનપુરમાં ૩ જૂન શુક્રવારે નમાઝ બાદ બબાલ થઈ હતી. હવે પોલીસ આ મામલામાં સતત કાર્યવાહી કરી રહી છે. સોમવારે પોલીસે...
કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે પક્ષો વચ્ચે ટકરાવ બાદ હિંસા ભડકી હતી. બજાર બંધ લઇને બે જુથો વચ્ચે થયેલી અથડામણમાં...
પાલનપુર, પાલનપુરથી પ૦ કિલોમીટરના અંતરે આવેલા અમીરગઢના કાનપુરા ગામની બે વર્ષથી હાલત કફોડી બની છે. દુર દુર સુધી લહેરાતા ખેતરો...
કાનપુર, લીંબુ હાલ સામાન્ય માણસની ખિસ્સા નિચોવી રહ્યાં છે. એના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ત્યારે હવે લીંબુની લૂંટ પર...
રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા...
નવી દિલ્હી, આઠ કિલો વજનના સોના અને ચાંદીના ઘરેણા પહેરીને ફરતા ગોલ્ડન બાબા ગુમ થયા બાદ હવે પોલીસની ઉંઘ હરામ...
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ઇડરના કાનપુરમાં ચૌધરી સમાજની વાડીમાં આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આયોજિત...
નવી દિલ્હી, ચૂંટણી પહેલા યુપીના અલગ-અલગ જિલ્લામાં દરોડાનો સિલસિલો ચાલી રહ્યો છે. કન્નૌજમાં અત્તરના વેપારી, આગ્રામાં ચંપ્પલના વેપારી અને નોઈડામાં પૂર્વ...
કાનપુર, કાનપુરમાં ગત રાત્રે ટાટમિલ ચાર રસ્તા પાસે બેકાબૂ ઇલેક્ટ્રિક બસએ ૧૭ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ૬ લોકોનાં...
કાનપુર, કાનપુરમાં પીએમની રેલીમાં હિંસા ભડકાવવાના ષડયંત્રમાં નવો ઘટસ્ફોટ થયો છે.પોલીસનો દાવો છે કે, સપા નેતાઓએ પથ્થરમારો કરવા માટે ખાસ...
કાનપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં...
કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુરમાં હવે દિવસેને દિવસે ઝીંકા વાયરસનો આંતક વધતો જતો જાેવા મળી રહ્યો છે. અહીયા વધું ૧૬ નવા કેસ...
કાનપુર, ઉત્તરપ્રદેશમાં ઝિકા વાઈરસ તાંડવ મચાવી રહ્યો છે અને તેના કેસ સતત વધી રહ્યા છે. કાનપુરમાં ઝિકા વાઈરસના ૧૬ અને...
કાનપુર, સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. તે જ સમયે, કોવિડ-૧૯ સાથે, ભારત અન્ય ઘણી બીમારીઓ સામે...
રેલવે પ્રશાસન દ્વારા દિવાળના તહેવારને ધ્યાનમાં રાખીને, યાત્રીયોની માંગ તથા સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલની વચ્ચે 26 ઓક્ટોબર...