Western Times News

Gujarati News

Search Results for: જેલ

કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમારને ૨૫,૦૦૦ રૂપિયાના દંડ સાથે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે- પતંજલિની સોનપાપરી ગુણવત્તા...

(એજન્સી)ભુવનેશ્વર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના નબરંગપુરમાં રેલી દરમિયાન એક મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, ઝારખંડના મંત્રી...

એઈમ્સના ૫ાંચ ડોક્ટર્સ કરશે હેલ્થ ચેકઅપ કોર્ટના આદેશ મુજબ કેજરીવાલને માત્ર ઘરનું રાંધેલું ભોજન આપવામાં આવી રહ્યું છે નવી દિલ્હી,...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીમારી અને ઈન્સ્યુલિનને લઈને વિવાદ શમવાનો નામ નથી લઈ રહ્યો. ઈન્સ્યુલિનને લઈને આમ આદમી...

અકસ્માત કરનાર સંતાન સગીર હોય તો પિતા સામે મનુષ્યવધ ન લાગેઃ હાઈકોર્ટ અમદાવાદ, ભાવનગરમાં પિતાની સ્વીફટ કાર ગફલતભરી રીતે ચલાવી...

જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદીઓ કોપી કેસ કરતા ઝડપાયા (એજન્સી)અમદાવાદ, તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના સીસીટીવી તપાસવાની...

સુરત, બે મહિનાથી પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા ૩૬ કલાકમાં હત્યાની ત્રીજી...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ધૂળેટીના દિવસે છાટકા બની જાહેરમાં જોખમી સ્ટંટ કરતા ૫ યુવાનો વિરુદ્ધ પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી...

બાંદા, સોમવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં માફિયા મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડતાં જિલ્લા વહીવટીતંત્ર નિરાશ થઈ ગયું હતું....

મોરબી, બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે...

નવી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ગોકરકોંડા નાગા સાઈબાબાની મે ૨૦૧૪માં ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦૧૭માં આતંકવાદના આરોપમાં દોષિત...

*જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરવામાં આવશે*-અમદાવાદના 'જેલ ભજીયા હાઉસ'ને અપાશે નવો હેરિટેજ લુક *સાબરમતી જેલમાં રહેલા...

રાજકોટ, મોરબી બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોએ મોરબી સબજેલના સત્તાધીશો પર ગંભીર આક્ષેપ કર્યા છે. ઓરેવા ગ્રુપના એમડી અને...

અંકુર વિસ્તારમાં યુવક ભેદી રીતે કપડા ટોપી અને મોઢા પર રૂમાલ બાંધીને પંચર પાડે છે-100થી વધુ વાહનમાં પંચર પાડીને ‘વિકૃત’...

સુરત : ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ની કલમ ૪૩૩ (એ)ની જોગવાઇ અનુસાર ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ની કલમ ૪૩૨ હેઠળ રાજ્યર સરકારને...

ગોધરા, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાને પગલે, બિલકીસ બાનો કેસના તમામ ૧૧ દોષિતોએ, ગઈકાલ રવિવારે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની...

ભરૂચ, ભરુચ શહેર એ ડીવીઝન વિસ્તારમા મંદિરમા ચોરીના ગુનાનોનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.