Western Times News

Gujarati News

Search Results for: બેકારી

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (૧૩ ડિસેમ્બર) સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે,...

ભાજપના લોકોની ધાકધમકીના કારણે પાર્ટી પ્લોટના સંચાલકોએ છેલ્લી ઘડીએ AAPનું બુકિંગ કેન્સલ કર્યું (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદના આંગણે આમ...

નવીદિલ્હી: દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના રિપોર્ટમાં આ માહિતી મળી...

નવીદિલ્હી: ઈકોનોમીમાં સુસ્તીના કારણે બેકારીનો દર વધી ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી ૪૫ ટકા સુધી પહોંચી ચુકી...

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ માહિતી આપી-એપ્રિલમાં દર ૮ ટકા હતો, કોરોના મહામારી બાદ ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં બેકારીનો દર...

લંડન: લંડનઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. ઘણાં લોકોને આ મહામારીના સમયમાં પોતાની નોકરીથી હાથ...

નવીદિલ્હી, લોકડાઉન બાદ બેકારી દરમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે તે ફરીવાર વધી રહી છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન...

નવી દિલ્હી, રોજગારનાં મોરચે સરકાર માટે ખરાબ સમાચાર છે,ભારતમાં બેકારીની દર ફેબ્રુઆરી વધીને 7.78 ટકા પર પહોંચી છે, જે ઓક્ટોબર...

પટણા, બિહારમાં ચાલુ વર્ષમાં ગમે ત્યારે આવી પડનારી બિહાર વિધાનસભાની ચૂંટણીને નજર સામે રાખીને રાજદના લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે...

નવી દિલ્હી: દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને ૪.૫ ટકા રહ્યો છે. તે છેલ્લા ૨૬ ત્રિમાસિકમાં સૌથી ઓછો છે. તેનાથી...

ગોમતીપુરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંઃ સ્થાનિક નાગરિકોમાં શોકની લાગણી (પ્રતિનિધિ) અમદાવાદ, દેશભરમાં આર્થિક મંદીનું મોજુ ફરી વળ્યું છે જેના...

લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી જંગમાં BJP નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ પર લડી રહ્યો છે !! જયારે કોંગ્રેસ સહિત વિપક્ષો મોંઘવારી, ભ્રષ્ટાચાર...

સમગ્ર વિશ્વમાં શાંતિ હેતુ અને હિંસાના નિવારણ અર્થે 100મું માસક્ષમણ સમર્પિત દિવ્ય તપસ્વીરત્ન જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મ.સા.ને હાલ 100મું માસક્ષમણ નિર્વિઘ્ને પરિપૂર્ણતાને આરે...

જયારે લોકસભાની આગામી ચૂંટણીનું NDAનું સૂત્ર છે "મોદી હૈ તો ગેરેન્ટી મુમકીન હૈ"!!... ઈન્ડિયા ગઠબંધન કહે છે કે "વિપક્ષ છે...

છેલ્લા અઠવાડિયામાં ગણપતિની ર૦ કરોડ રૂપિયાની મૂર્તિઓ વેચાઈ હોવાનો અંદાજ છે. વડોદરા, સૌથી વધુ ગણપતિ સ્થાપના વડોદરામાં ચીનથી આયાત થતી...

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં (Karnataka Assembly election 2023) પ્રજાનો ફેંસલો પ્રજાની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલો પ્રજાની વેદના સમજાે અને ધર્મ અને અધર્મની...

ભારતીય રાજનીતિમાં ભાજપને ‘રાજધર્મ’ની રાજનીતિથી સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર અટલ બિહારી બાજપાઈ હતા જ્યારે વિકાસની રાજનીતિથી મનોવૈજ્ઞાનિક રાજધર્મ અદા કરવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.