કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમંગ, કેન્દ્રીય આરોગ્ય અને...
Search Results for: મનસુખ માંડવિયા
(એજન્સી)ભાવનગર, ભાવનગરના પાલીતાણામાં સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાયુ...
અમદાવાદ, ઇન્ડિયન પોટાશ લિમિટેડના નવનિર્મિત પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન આજે કેન્દ્ર સરકારના કેમિકલ અને ફર્ટિલાઇઝર પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાના વરદ હસ્તે...
નવી દિલ્હી, દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ચોથી લહેરની આશંકા પણ વ્યક્ત...
નવીદિલ્હી, ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગરીબો માટે તબીબી સારવારનો...
નવી દિલ્હી, કોરોના મહામારીના ખાત્મા માટે કેન્દ્ર સરકાર સતત વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે. થોડા દિવસો પહેલા જ 100 કરોડ...
ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા તા. ૪ જુલાઈ ૨૦૨૧, રવિવારના રોજ અમદાવાદ આવશે અને ગુજરાતની બે મહત્વની ફાર્મા...
ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં બિલ પરિવર્તનકારક બની રહેશે, ખાસ કરીને વધારે રોકાણ આકર્ષવા માટેઃ શ્રી મનસુખ માંડવિયા બંદરો, જહાજ અને જળમાર્ગ...
અમદાવાદ: ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ “ધોધા-દહેદ રો-રો ફેરી સર્વિસ”...
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને દેવી ચિત્રલેખાજીએ પણ મા ખોડલના દર્શન કર્યા. સૌરાષ્ટ્રમાં ટૂંકા સમયગાળામાં ધાર્મિક સ્થાન અને પર્યટનધામ બની...
ભારતને 'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ' તરીકે માન્યતા આપવામાં આવી છે. હવે સમય આવી ગયો છે કે ભારતે મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રે...
(એજન્સી)નવીદિલ્હી, ટીબીના નિદાન માટે ટુંક સમયમાં નવો સ્કીન ટેસ્ટ લોન્ચ કરાશે. આ નીચા ખર્ચની મેઈડ ઈન-ઈન્ડીયા કીટ ઘણી સસ્તી છે....
સુરત, સમાજમાં ડોકટરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી જીએમઇઆરએસ હાલની...
રાજકોટ, રાજકોટ ખાતે પત્રકારો સાથે ખાસ વાતચીતમા કેન્દ્રીય સામાન્ય બજેટ ૨૦૨૨-૨૩ પર માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ...
ભાવનગર, રાજ્યના તમામ જીલ્લાઓમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમના ભાગરુપે ભાવનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ...
નવી દિલ્હી, ભારતમાં AY.4.2 નામક કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સરકારની સાથે-સાથે લોકોની ચિંતા પણ એકવાર ફરીથી વધારી દીધી છે....
નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયામાહિતી હતી કે મંગળવાર સુધી ભારતમાં કોરોનાની રસીના ૯૯ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે....
નવીદિલ્હી, ખાતરના ભાવ વધારા વચ્ચે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી, ખેડૂતોને મોટી રાહત આપતા કહ્યું નવા વધારેલા ભાવ પ્રમાણે...
નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક્શનમાં છે અને સતત અધિકારીઓની સાથે સમીક્ષા કરી રહ્યા...
આજે ભાજપની જન આશિર્વાદ યાત્રાનું રાજકોટમાં સમાપન કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો કાગવડ ખાતે મા ખોડલના સાંનિધ્યમાં...
રાજકોટ, રાજકોટ જીલ્લામાં ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. જેમાં ફટાકડા, ઢોલ નગારા સાથે...
નવીદિલ્હી: નવી દિલ્હીનાં નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જાેવા મળશે. વાત એમ છે કે...
જીએસએફસી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 100 ટકા આયાત કરાતા આ બંને રસાયણોનું દેશમાં પ્રથમ વખત ઉત્પાદન કરાયું. દેશના ખેડૂતોને...
દરરોજ ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે ખરીદવા 10 લાખ વ્યક્તિઓ પીએમ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યાં છે PIB Ahmedabad રાજ્ય...
રાજકોટના લોકો કોવિડ-19 લૉકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી જરૂરી દવાઓ મેળવી રહ્યાં છે જનઔષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા...