Western Times News

Gujarati News

Search Results for: મનસુખ માંડવિયા

ગુજરાતે કરી બતાવ્યું : ૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધી ૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધિ સંદર્ભે આરોગ્યપ્રધાને સનાથલ ગામમાં “હર ધર...

નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨ લાખ...

નવીદિલ્લી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવ ચાલુ છે અને આ દરમિયાન સ્કૂલો ખોલવાને લઈને એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્ર...

નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ૯ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-૧૯ માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રસીકરણની પ્રગતિની સમીક્ષા...

ચંદીગઢ, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે ફિરોઝપુર જતી વખતે રસ્તામાં ખેડૂતોનું...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ને લીધે દૈનિક દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળો થઈ...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ...

નવીદિલ્હી, નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબને કારણે રેસિડેન્ટ ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે. નિવાસી ડોકટરો દિલ્હીના ઘણા વિસ્તારોમાં એકઠા થયા હતા...

નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ કોવિડ ૧૯ રસી કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ...

નવીદિલ્હી, વિશ્વની સાથે સાથે ભારતમાં પણ ઝડપથી કોરોના કેસ વધી રહ્યા છે. સાથે સાથે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પણ સતત...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ર૦રરનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી...

નવીદિલ્હી, કોરોનાના નવા અને ખતરનાક મનાતા વેરિએન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થયા બાદ હવે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે....

નવી દિલ્હી, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય ખુબ ગંભીર છે. ઓમિક્રોન ના જાેખમને જાેતા ગૃહ મંત્રાલયે...

આજે સત્રના બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ત્રણ મહત્ત્વના ખરડા રજૂ થઇ રહ્યા છે. સંસદના શિયાળુ સત્રનો ગઈ કાલથી પ્રારંભ...

મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્વવ સરકારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યની એમવીએ સરકારે ર્નિણય લીધો છે કે...

નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રથમ ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા...

નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રથમ ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા...

ગાંધીનગર, મગફળીના ટેકાના ભાવ મુદ્દે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે ઉમેર્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.