Western Times News

Gujarati News

Search Results for: મનસુખ માંડવિયા

સુરતના સાંસદ દર્શના જરદૌશ, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરાને સ્થાન નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી અમદાવાદ, કોરોના સામેની લડાઈમાં ઝાયડ્‌સ બાયોટેક દ્વારા ઝાયકોવ-ડી માટે મંજૂરી માગ્યા બાદ...

લોથલમાં NMHCના નિર્માણમાં સહયોગ માટે MoU-ભારતના સમુદ્રી વારસાની છબી વધુ ઉન્નત થશેઃ મંત્રી માંડવિયા (એજન્સી) અમદાવાદ, કેન્દ્રીય બંદર, જહાજ અને...

મ્યુકોરમાયકોસિસના દર્દીઓ માટે રાહતના સમાચાર-ડોક્યુમેન્ટ સાથે આવનાર અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલના દર્દીને ઉપલબ્ધ સ્ટોક મુજબ ઇન્જેક્શનનો જથ્થો આપશે અમદાવાદ, ગુજરાતમાં ધીમે...

મહામારીમાં સ્થિતિ, સરકારની અપીલને કારણે ૭ દવા કંપનીઓએ રેમડેસિવિરની કિંમત ઘટાડવાની જાહેરાત કરી નવી દિલ્લી,  કોરોનાની મહામારીમાં વર્તમાન સ્થિતિ અને...

ભારત સરકાર રેમડેસીવીરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી છે.: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય પોર્ટ્સ,...

સુરત: સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે...

“ ભારતનો લાંબો  દરિયાકાંઠો આપની રાહ જોઈ રહ્યો છે. ભારતના મહેનતુ લોકો આપની રાહ જોઈ રહ્યા છે. અમારા બંદરોમાં રોકાણ...

નવીદિલ્હી, મેજર પોર્ટ ઓથોરિટી ખરડામાં ૧૨ મોટા બંદરને ડિસિઝન મેકિંગમાં મોટી આઝાદી અપાવવાની જાેગવાઈ છે. બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ...

તેનાથી જળમાર્ગ આધારિત પરિવહન જથ્થામાં વધારો થશે અને હેરફેરનો ખર્ચ ઘટશે તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે ‘પે એન્ડ...

બે દિવસની આ બેઠકની થીમ છે – ભારતની હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનની સફર મુંબઈ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી આદરણીય શ્રી...

સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી માર્ગ હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકાશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રો-પેક્સથી રોડ...

VTS/VTMS જહાજોની સ્થિતિ, અન્ય ટ્રાફિકની સ્થિતિ અથવા હવામાન સંબંધિત જોખમોની ચેતવણીઓનું સોફ્ટવેર છે તેમજ બંદર અથવા જળમાર્ગમાં સઘન ટ્રાફિક વ્યવસ્થાપન...

કાર ફ્રી ડે : ગ્લોબલ વોર્મિંગનું સમાધાન ચોક્કસપણે સાયકલિંગ જ છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલ ચલાવવામાં હવે નાનપ...

ભારત અને માલ્દિવ્સ વચ્ચે વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક સીમાચિહ્નઃ શ્રી માંડવિયા  PIB Ahmedabad, રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર...

અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટથી સી પ્લેન ઉડાવી સીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લેન્ડ કરાવવાના પ્રોજેક્ટનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. જેની...

શિપિંગ મંત્રાલયે તમામ મુખ્ય બંદરોને ફક્ત ભારતમાં બનાવેલી ટગ બોટ ખરીદવા અથવા ભાડે લેવા માટે નિર્દેશ આપ્યા છે. મુખ્ય બંદરો...

નવી દિલ્હી,  કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી...

શ્રી મનસુખ માંડવિયાએ આ પગલાંને આવકારતા જણાવ્યું કે, બંદર પર નાવિકોની અદલાબદલી હવે શક્ય બનશે નવી દિલ્હી, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ...

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ, સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ, વડોદરામાં પણ સરદારધામ બનશે • સરદારધામ ખાતે મુખ્યમંત્રીના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.