Western Times News

Gujarati News

Search Results for: સ્માર્ટસીટી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડ હસ્તકની ૪૪૦ શાળાઓના અલગ અલગ વિસ્તારોમાં આવેલા શાળાના બિલ્ડીંગોના શૌચાલયો, સ્માર્ટ કરવામાં આવતા દાવાઓ...

બહેરામપુરા-ઈન્ડિયા કોલોની, ભાઈપુરા, બાપુનગર, નરોડા, સરદારનગર, શાહપુર, અમરાઈવાડી, સૈજપુરમાં સ્થિતિ ખરાબ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા સ્માર્ટસીટી અમદાવાદમાં કુપોષિત...

(પ્રતિનિધિ) અમદાવાદ,સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત જીવલેણ વાયરસના સકંજામાં આવી રહયા છે. ર૦ર૦ અને ર૦ર૧માં કોરોના વાયરસના આતંક બાદ...

શહેરમાં દર વરસે રપ હજાર કરતા વધુ ખાડા પડે છે: શહેજાદ ખાન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેડીકલ સીટોનો વેપાર...

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ચોમાસાના આગમન સાથે જ પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન...

સરસપુર, બહેરામપુરા, વટવા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલ્ટી- કમળાના કેસો વધ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ...

મ્યુનિ. કોર્પો. વોટર મેનેજમેન્ટમાં નિષ્ફળ (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમ.એલ.ડી. શુધ્ધ પાણી સપ્લાય વિવિધ વોટર...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે  દાહોદને રૂ.૨૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોની ભેટ ધરશે દાહોદનાં ૧૨૫૯.૬૪ કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ:રૂ. ૨૦૫૫૦.૧૫ કરોડનાં...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગરમીમાં વધારો થતાં જ પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરમાં ઝાડા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં લગભગ પોણા બે વર્ષ સુધી કોરોનાનો આતંક રહયો છે. કોરોનાની આડમાં પરંપરાગત કહી શકાય...

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પાણી નેટવર્ક હોવા છતાં પાણી સપ્લાય ન થવા કે અપૂરતા પ્રેશરથી પાણી સપ્લાય થવાની સમસ્યા લગભગ...

કોરોના દરમ્યાન માસિક સરેરાશ મૃત્યુમાં દોઢથી બે ગણો વધારો થયો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં એપ્રિલ ર૦ર૦થી જાન્યુઆરી- ર૦ર૧ સુધી...

(પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા વેક્સીન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર બાદ...

કોરોનાની ત્રણ લહેર દરમ્યાન ઓક્સિજન માટે માત્ર રૂા.ચાર કરોડ ખર્ચ કર્યા: મનપાએ રર મહીનામાં કોરોના દર્દીઓની સારવાર પેટે રૂા.૧૦૩૪ કરોડ...

કેસની સંખ્યા વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન પણ વધ્યા: ૪પ૦ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ: ૯૦ ગંભીર (પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાએ પાછલા તમામ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો કાબુ બહાર જઈ રહયો છે. શહેરમાં ઝેરી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીઆ જેવા જીવલેણ રોગના...

ચીકનગુનિયામાં રેકોર્ડ બ્રેક ૧૬૩૦ કેસ નોંધાયા: મચ્છરજન્ય રોગચાળાના કેસની સંખ્યા ૬ હજારને આંબી ગઈ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં...

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ચીકનગુનિયાના ૧૨૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ અને...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ અને ઘાતકરોગના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. ચીકનગુનિયાના કેસની સંખ્યા પ્રથમ...

હયાત પૈકી માત્ર ૨૫ ટકા રોડની જવાબદારી કોન્ટ્રાક્ટરોના શિરેઃ રોડ એન્ડ બિલ્ડિંગ કમીટી ચેરમેને સ્વયં ઘાટલોડિયા બ્રીજની કિંમતમાં ઘટાડો જાહેર...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ડેન્ગયુ અને ચીકનગુનિયાના રોગચાળાનો આતંક વધી રહયો છે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ભરાવો તેમજ...

દિવાળી સુધી ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર કટિબધ્ધ: હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, દેશ અને રાજયમાં કોરોનાની સંભવિત ત્રીજી...

અમદાવાદને રૂા.૭૪.૧ર કરોડ, સુરત મનપાને રૂા.૬૦.પ૦ કરોડ, વડોદરા મનપાને રૂા.રર.૬૮ કરોડ, રાજકોટને રૂા.૧૭.૯૪ કરોડ, ભાવનગરને રૂા.૮.૩૮ કરોડ, જામનગરને રૂા.૭.૯૪ કરોડ,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.