Western Times News

Gujarati News

Search Results for: આરએસએસ

(પ્રતિનિધિ) ગોધરા, સ્વતંત્રતામાં પંચમહાલ જીલ્લાનું યોગદાન અંતર્ગત ગોધરામાં આરએસએસ દ્વારા પ્રબુદ્ધ ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો . રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ૧૯૫૨...

હૈદરાબાદ, આરએસએસએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ પહેલા પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી એ ગંભીર મુદ્દો છે અને...

નાગપુર, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં છે. તેના નિશાના પર મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસના મુખ્યાલય સહિત ઘણા...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદથી ભારતમાં સતત ચર્ચા જારી છે. અંતરિમ સરકાર બન્યા બાદ તાલિબાને હાલમાં જ એક નિવેદન આપ્યું...

મુંબઇ, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે. જાવેદ અખ્તરના નિવેદનનું શિવસેનાએ વિરોધ કર્યો છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં આરએસએસને લઈને નિવેદન આપ્યુ હતુ.જેનો જવાબ હવે આરએસએસ દ્વારા આપવામાં આવ્યો છે. આરએસએસના આગેવાન ઈન્દ્રેશ...

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વર્તમાન સમયે તામિલનાડૂના પ્રવાસે છે. પોતાના આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સતત ભાજપ સરકાર...

નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર પાંચજન્મયમાં તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળવા અને ચીની ઉત્પાદનોના પ્રમોશન કરવાના મામલે બોલીવુડ સુપરસ્ટાર આમિર...

(એજન્સી)કોલકત્તા, સંદેશ-ખાળીગામમાં હિન્દુ મહિલાઓ ઉપર થતા અત્યાચારો અંગે ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા સરકાર ઉપર હુમલો કર્યો છે. તેઓએ કહ્યું...

મંત્રીઓને રાજકીય વિશ્લેષકોથી ગેરમાર્ગે ન દોરાવવા મોદીની તાકીદ- ૨૦૦૪માં વધારે પડતાં વિશ્વાસને કારણે ભાજપ ચૂંટણી હાર્યો હતો (એજન્સી)નવી દિલ્હી, આગામી લોકસભા...

થિરુવનંતપુરમ, કેરળની એક કોર્ટે આરએસએસ નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના ૧૫ કાર્યકરોને મોતની સજા સંભળાવી...

બારાપેટા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા...

(એજન્સી)અયોધ્યા, રામ લલ્લાના અભિષેક પછી આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, 'આજે ભારતનો સ્વ અયોધ્યામાં રામલલા સાથે પાછો ફર્યો છે. ભારત...

ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા- પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ PM નરેન્દ્ર મોદીએ સાષ્ટાંગ દંડવત કર્યા ભગવાન રામની સુંદર અને...

લખીમપુર, કોંગ્રેસની ‘ભારત જાેડો ન્યાય યાત્રા’નો આજે સાતમો દિવસ છે. આજે શનિવારે રાહુલ ગાંધી આસામના લખીમપુરમાં મા દુર્ગાનું મંદિર પદુમણી...

નવી દિલ્હી, કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોધરા શહેરમાં પંચ શક્તિ સંગમ જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું,...

ગુજરાતના મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હતું -ISIS તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા ગુજરાતમાં બ્લાસ્ટ કરવાના હતા નવી...

નવી દિલ્હી, ચીનના ડિપ્લોમેટ્‌સની નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતાઓ સાથે મુલાકાત અંગે હવે કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા છે. નાગપુરમાં...

નવી દિલ્હી, ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયાર રામ મંદિર આંદોલનનો મહત્વનો હિસ્સો રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં...

અયોધ્યા, અયોધ્યામાં બની રહેલા પ્રભુ શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ હથે થોડા દિવસ દૂર છે. તેવામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.