Western Times News

Gujarati News

Search Results for: ખેતીવાડી

 ‘બિપરજોય વાવાઝોડા’ની સંભવિત અસરોને ધ્યાને લઈ ખેડૂતોની ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર  સમિતિઓને સતર્ક રહેવા સહકાર મંત્રી...

જામનગર, સુરત અને કચ્છ જિલ્લાના ૪,૫૭,૩૨૯ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ.૧૭૬૨.૮૦ કરોડની સબસીડી ચૂકવવામાં આવી જામનગર જિલ્લામાં બે વર્ષમાં ૨,૧૭,૫૯૮...

કલાકારો ખેતીવાડી માટે તેમના પ્રેમ વિશે વાતો કરે છે કલાકારો તેમના પડદા પરનાં કામ માટે લોકપ્રિય બને છે, પરંતુ તેમના...

ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ ઋતુ પૂર્વે ગુણવત્તા નિયંત્રણ માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી Ø  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી તારીખ ચોથી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભરાયેલા ફોર્મ ચકાસણી બાદ આજે પરત...

ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ઉંઝા દ્વારા આયોજીત પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી માર્ગદર્શન...

ધારાસભ્ય રમેશ કટારાના હસ્તે apmc ઓફિસ તેમજ દુકાનોનું ભૂમિ પૂજન. પ્રતિનિધિ સંજેલી : ફારૂક પટેલ સંજેલી તાલુકા મથકે આવેલા ખેતીવાડી...

નવી દિલ્હી, દેશભરના ખેડૂતો અને ખાસ તો હરિયાણા અને પંજાબના ખેડૂતો દેશના પાટનગર નવી દિલ્હીમાં હજારોની સંખ્યામાં ઊતરી પડ્યા હતા....

ભિલોડા અને મેઘરજ તાલુકાના ૨૮ ગામોમાં કૃષિ વિભાગે ૧૦ ટીમો બનાવી તીડના નિયંત્રણ અંગેની કામગીરી હાથ ધરી (બકોરદાસ પટેલ સાકરિયા,) ...

ખેડૂતો પોતાના ખેતરમાં વધુ ઉત્પાદન થાય ઉપરાંત ખેતરમાં રહેલા પાકોને જીવાત થી બચાવવા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. આવા...

વીજ ગ્રાહકો હવે ઘર બેઠા મોબાઇલની જેમ રિચાર્જ કરાવી શકશે-ગોધરામાં ૪ હજાર જેટલા વીજ ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ મીટરો લગાવાયા (પ્રતિનિધિ)ગોધરા,...

મહેસાણા, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વિજયનગર, વેજપુર તથા ગુલાબપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો મÂલ્ચંગ પદ્ધતિથી તરબૂચની ખેતી કરી...

વડોદરામાં મળેલી સફળતા બાદ હવે, આણંદ જિલ્લામાં કામગીરીનો પ્રારંભ થશે આણંદ, એમજીવીસીએલ દ્વારા આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર લગાડવામાં...

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) પ્રાંતીજ શહેરના દશામાં મંદિરે આવેલ વાડી ખાતે તાલુકા આરોગ્ય મેળાનું આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત હિંમતનગર અને...

ડીસા, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં સૂચના આપી દેવાઇ છે. અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ...

રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહ્વાન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત પ્રાકૃતિક કૃષિ...

950 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ મેળા કમ પ્રદર્શનમાં ભાગ લીધો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદા,  ખર્ચમાં ઘટાડો, ગુણવત્તા યુક્ત ઉત્પાદન સહિત...

ખાતરના સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલાતા નીમ કોટેડ યુરિયા સબસિડી યુક્ત ખાતર હોવાનો પર્દાફાશ થયો નડિયાદ, નડિયાદના વલેટવા ચોકડી પાસેના ગોડાઉનમાંથી...

અમદાવાદ, બનાસકાંઠામાં થરાદ માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી ટળી ગઇ છે. વધારાના તમામ ફોર્મ પરત ખેંચાતા તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા...

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામા આવી હતી જેના ભાગરૂપે ત્યારે અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.