Western Times News

Gujarati News

Search Results for: પંડિત દીનદયાળ ઉપાધ્યાય

આણંદ, આણદ જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુકત જાતિઓના ઘરવિહોણા હોય તેવી...

ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે. પરિણામે, અમદાવાદ-દરભંગા અંત્યોદય સાપ્તાહિક...

શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠાકર, આદેશ સિંઘ તોમર અને યશ સોનીને એવોર્ડ - શ્રેષ્ઠ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા, ડેનિશા ગુમરા અને આરોહી...

કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક પશુપાલક અને ખેડૂત તરીકે સંબોધન કરતા રાજ્યપાલ  કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી...

વુડા વિસ્તારમાં આવેલા ૮૧ ગામોમાં ઘન કચરાના એકત્રીકરણ અને નિકાલના રૂ. ૧૧ કરોડના પ્રોજેક્ટનો મુખ્યમંત્રીશ્રી કરાવશે પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ...

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 19,150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ...

પશ્ચિમ રેલવેએ છટપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે 12 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ અને કટિહાર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો...

પશ્ચિમ રેલવેએ ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો...

 ગરીબ કલ્યાણ મેળો એટલે જેના હકનુ છે તેને સન્માનજનક રીતે આપવાનો યજ્ઞ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે હાથ ધર્યો...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે 12 માર્ચ 2023ના રોજ વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની...

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે...

(પ્રતિનિધિ) હાંસોટ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની...

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છેઃ સાંસદ પરબતભાઇ પટેલ (માહિતી બ્યુરો, પાલનપુર) યાત્રાધામ અંબાજી નજીક આવેલ...

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એન્ડ ઓનર્સ એસોસિયેશન દ્વારા તાલુકાના તમામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનદારો (સંચાલકો)એ...

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના ન્યૂ કટની જંક્શન સ્ટેશન પર ડબલિંગ સંબંધિત કાર્ય માટે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ અને...

(માહિતી બ્યુરો) પાલનપુર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ...

વંચિત-વિચરતી વિમુકત જાતિઓ-છેવાડાના અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી...

(માહિતી) વડોદરા,  પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલજીનો તા. ૨૫ ડિસેમ્બરના રોજ જન્મદિન હોય, રાજ્ય સરકારે સુશાસન સપ્તાહ કાર્યક્રમ યોજ્યો છે....

લખનૌ, આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ વિભાગમાં...

પેજ પ્રમુખને સંબોધન કરતા મહાનગર પાલિકાની ૪૪ બેઠક જીતવા માટે ટાર્ગેટ આપી દીધો ગાંધીનગર, આ ચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

નવીદિલ્હી: ભારતીય જનસંઘનાં સ્થાપક સભ્યોમાં એક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.