Western Times News

Gujarati News

Ahmedabad

એસઓજીની ટીમે પણ લુંટ અને પેરોલ જંપ કરનાર ચાર શખ્સોને પકડ્યા (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ચોરી અને લુંટની ઘટનાઓને પગલે સક્રિય થયેલી...

કેન્દ્ર સરકારના એનપીસીએ પ્રોજેકટ અંતર્ગત કામગીરી થશે: કેન્દ્રીય મંત્રી અમિત શાહની સુચના બાદ તંત્ર હરકતમાં (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય અને શહેરમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે કેમ ? તેની અસમંજસ વચ્ચે રાજય સરકાર અને...

અમદાવાદ, ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર -અમદાવાદ ખાતે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના...

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) ર્ડા.સર્વોપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં અને રાજ્યકક્ષાએ સરકારી અને...

પોલીસે રર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો -વાસણા ઈયાવામાં બોગસ કોલ સેન્ટરમાંથી અમદાવાદના ૧૧ સહિત કુલ ૧૯ શખ્સો સામે ફરિયાદ...

ઘણી રજુઆતો છતાં અધિકારીઓ કોઈ નિરાકરણ લાવતા નથી તેવી બુમો પાડી (પ્રતિનિધિા અમદાવાદ, ગોમતીપુરમાં આવેલી મોહન દલપતની ચાલીમાં કેટલાંક દિવસોથી...

બીયુ અને ફાયર સેફટી સર્ટીફિકેટ રજુ ન કરનાર હોસ્પિટલોના સી ફોર્મ કેન્સલ કર્યાં (દેવેન્દ્ર શાહ) અમદાવાદ,અમદાવાદ શહેરમાં શ્રેય હોસ્પીટલ દુર્ઘટના...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે લોકો તહેવારો ધામધૂમથી ઉજવી શક્યા ન હતા પરંતુ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટતા...

અમદાવાદ, જીટીયુની ૧૦૦ એકરની જમીનમાં ૨૨૫ કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનુ ગ્રીન ઝોન કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૧થી શરૂ થયેલી...

અમદાવાદ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના રહીશોને સામે સોલા પોલીસ લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ...

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આજ રોજ કામેશ્વર મંદિર, અંકુર, નારણપુરા, અમદાવાદ ખાતે વિધવા-ત્યકતા સમાજની જરૂરિયાત બહેનાને અનાજની કીટનું વિતરણ...

આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશતા હતા. ત્યારે આરોપી બંધ મકાનમાં જ ચોરી કરતા હતા. આરોપીઓએ પશ્ચિમ વિસ્તારને...

પોલીસની પૂછપરછમાં આરોપી પકડાયેલ ૧૬ કિલો ગાંજાે સુરતમાં રહેતો કિરણ નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો નવી દિલ્હી, અમદાવાદ શહેરમાંથી ફરી...

અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પછી એક હેડ તબીબોના રાજીનામા પડવાથી ખળભળાટ મચ્યો છે. સવાલ ઊભાં થઈ રહ્યાં છે કે...

અમદાવાદ, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન ૨૦૨૪માં ભાજપ ૩૫૦ થી ૪૦૦ બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.