Western Times News

Gujarati News

Ahmedabad

હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીઓને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા આરામદાયક ગાદલાં- ઓશિકા સાથે ચેનલ સાથેના ...

રાજ્ય સરકારની સંવેદનશીલતા: આહારની વ્યવસ્થા સાથે પશુઓ માટે વેક્સિનેશન, ગરમીમાં છાયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી...

અમદાવાદ  શહેરમાં કોરોનાના પંજામાં કોંગ્રેસ ના વધુ એક કોર્પોરેટર આવી ગયા છે. જેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

અમદાવાદ જિલ્લાના બાવળામાં છેલ્લા ૩૦ દિવસથી અવિરત ચાલુ રહેલા શ્રી પ્રવીણભાઈ વાઘેલાના સેવાકીય ભોજન યજ્ઞની મુલાકાત અમદાવાદ સાંસદશ્રી ડો. કિરીટભાઈ...

અમદાવાદ ની ખાડિયા જમાલપુર વિધાનસભા ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના સામેનો જંગ જીત્યા છે. તેમના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા...

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ગરીબો માટે  ઘઉં અને ચોખાનો જથ્થો વિતરીત કરાયો વર્તમાન સમયમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર...

વીડિયો કોલિંગથી માતા જોડે વાત કરવાથી રૂબરુ મળ્યાનો અહેસાસ થયો…  અમ્મીને પણ સારું લાગ્યું.. … - રૂબીનાબેન         કોરોના સંક્રમણે...

૩ શિફ્ટમાં ૨૨૫ કામદારોનુ કાબિલ-એ-તારીફ કથીર વ્યવસ્થાપન (વેસ્ટ મેનેજમેન્ટ) કોરોના સંક્રમણે વિશ્વ આખામાં ભરડો લીધો છે આ મહામારીને નાથવા રાજ્યનો...

અમદાવાદ, ગત દસ દિવસોથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અડાલજ વિસ્તારમાં ખાનગી કારમાં પેટ્રોલિંગ માટે ફરી રહ્યા છે તેવી માહિતીમળતાં અડાલજ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર અને પૂર્વ નેતા બદરુદ્દીનભાઈ શેખ નું 26 એપ્રિલ ને રવિવારે મોડી રાત્રે એસવીપી હોસ્પીટલ...

 સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘાના શણગારનો પ્રાંરભ - લોકડાઉનના કારણે ભકતોએ કુમકુમ મંદિરની યુટયુબના માધ્યમથી દર્શન કર્યા. - લોકડાઉન છે...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેની ડેઝીગ્નેટેડ કોવિડ19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના સંક્રમિત દર્દીઓનાં કપડાં, બ્લેન્કેટ, ચાદરો, ટોવેલ તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના...

અમદાવાદ  શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે 25 એપ્રિલ રિપોર્ટ મુજબ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા બે હજારની...

અમદાવાદ જિલ્લો સ્વચ્છતાના સથવારે કોરોનાને આપશે મ્હાત કોરોનાની મહામારીએ વિશ્વભરમાં તેનો કહેર વર્તાવ્યો છે. આ મહામારીમાંથી ઉગરવા માટે વિવિધ ઉપાયો...

કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી હેઇન લૂંગ વચ્ચે 23 એપ્રિલ 2020ના રોજ ટેલીફોન પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.