Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, ગુજરાતમાં પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પૂર્ણ થતાં પહેલા ગુજરાત માટે...

ગાંધીનગર, ગાંધીનગરમાં રહેતી છોકરીને મીરાબાઈની જેમ જ કૃષ્ણ ભક્તિમાં સંસાર છોડવાનો વિચાર આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ તેને મળવા બોલાવી...

બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો ડાંગ જિલ્લાનું આભૂષણ અને બ્રિટિશકાલીન ઐતિહાસિક વઘઈ-બીલીમોરા ટ્રેન આધુનિક બની આજે ફરી દોડવા...

ગોઢકુલ્લા ગામમાં રમેશ ફણેજાના રહેણાંક મકાન નજીક હેન્ડ ગ્રેનેડને સાંડસી વડે તોડાવા જતા પ્રચંડ બ્લાસ્ટ સાથે રમેશ ફણેજાના ફુરચેફુરચા ઉડી...

અણીદાર પથ્થરો, વરસાદમાં પડેલા ખાડાના કારણે વાહનોના ટાયરોને નુકશાન તથા વાહન પર કાબુ ગુમાવવાની દહેશત રહે છે (તસ્વીરઃ વિરલ રાણા,...

સુરત, સુરત મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકેની નોકરી અપાવવાના બહાને બે યુવકો સાથે મહિલા સહિત ચાર ઠગબાજાેએ રૂા.૯.૭૦ લાખ પડાવી લઈ નોકરી...

અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસીમાં ઓવરબ્રિજ પાસે સેલ્યુલોઝ પ્રોડક્શન ઓફ ઈન્ડિયાના ખુલ્લા પ્લોટમાં શ્રમજીવીઓની ગેરકાયદેસર ઝુંપડપટ્ટીને ખાલી કરવા હાઈકોર્ટે દિન ૧૫માં ખાલી...

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં સંસ્થાના તમામ કર્મચારીઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે વડતાલ...

૨.૧૦ લાખ દર્દીઓને સારવાર મળી- ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૪૫૦થી વધારે ખિલખિલાટી વાન, પાલનપુર, ગુજરાતમાં ૨૦૦૭માં...

2 ડિસેમ્બર 2021 ના​​રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા અમદાવાદ મંડળ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા...

અમદાવાદ, ટેક્નોલોજી પ્રોડક્ટ્‌સ અને સોલ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની લીનોવોએ તેના ભાગીદાર એનજીઓ યુવા અનસ્ટોપેબલ સાથે મળીને ટેબ્લેટ આધારિત શિક્ષણ અને...

અમદાવાદ, ઉત્સર્જન ઘટાડવા તથા એન્જિનની કાર્યક્ષમતા વધારવા માટે ઈન્ડિયન ઓઈલે બીએસ-૬ વાહનો માટે ખાસ તૈયાર કરાયેલા બે નવા પ્રીમિયમ લુબ્રિકન્ટ્‌સ...

(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં સતત વિવાદ બહાર આવતા રહે છે મોડાસા તાલુકાના ખડોદા ગામમાં પશુપાલકોએ દૂધ મંડળીમાં વહીવટ...

મેયર બંગલાનું માસિક બીલ માત્ર રૂા.૧પ૦૦: કમિશ્નર બંગલાનું માસિક બીલ રૂા.પ૦૦૦: દાણાપીઠ કાર્યાલયનું બીલ માસિક રૂા.૯ લાખ (દેવેન્દ્ર શાહ દ્વારા)...

રાજુ ચાંડકે આસારામની પ્રવૃતિઓ ઉજાગર કરતા તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું: એક આરોપી અગાઉ પકડાઈ ચુક્યો છે: જયારે એક હજુ...

કેવડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસે ગુજરાતમાં ૭૧૦૦ રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને ૭૧ બાળકોની ઓપન હાર્ટ સર્જરી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.