અમદાવાદ, આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ સર્જાયો છે. એટલું જ નહીં...
Gujarat
ડીસા, મુડેઠા ગામમાં યુવાન સરપંચ કાંતિજી તલજી રાઠોડને એક વ્યક્તિએ ટ્રેકટર વડે ટક્કર મારીને મોતને ઘાટ ઉતારતા ઉશ્કેરાટ ફેલાયો હતો....
રાજ્યમાં 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.- ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાશે ગાંધીનગર મહાનગરપાલિકાની ભૂતકાળમાં...
રાજપીપળા, આદિવાસી એકતા સંમેલન રાજપીપળા ટાઉનહોલ ખાતે યોજાયું. જેમાં મનસુખ વસાવાએ પોતાના આદિવાસી સમાજને માત્ર સંગઠિત થવા અને પક્ષાપક્ષીથી દૂર...
મહેસાણા, મહેસાણામાં મોઢેરા સૂર્યમંદિર પાસે અકસ્માત પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે અકસ્માત સર્જયો,કાર સવારનું સારવાર દરમિયાન મોત મહેસાણામાં મોડી...
અમદાવાદ, લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જાેઈ રહ્યાં છે. પણ મેઘરાજા જાણેકે, હાથતાળી આપીને જતા રહેતાં હોય તેવો ઘાટ જાેવા...
વડોદરા, ગણેશ ઉત્સવ નજીકમાં છે અને જાે તમે ત્યારે શહેરમાં લાગેલા ગણેશ પંડાલોની ઝલક મેળવવા માટેનું આયોજન કરી રહ્યા હો...
અમદાવાદ, જીટીયુની ૧૦૦ એકરની જમીનમાં ૨૨૫ કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનુ ગ્રીન ઝોન કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૧થી શરૂ થયેલી...
(પ્રતિનિધિ)માણાવદર, માણાવદરના ગાયત્રી મંદિર પાછળ આવેલ કામદાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ અરવિંદભાઈ વાજા ઉંમર વર્ષ ૩૦ એ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...
(પ્રતિનિધિ) મોડાસા, સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઘણો જ ઓછો વરસાદ હોવાથી વરસાદ વરસે એ માટે મેઘરાજાને રીઝવવા ઠેર ઠેર પ્રાર્થનાઓ...
(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) વાપી માં પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ ભરવા ગયા એક આધેડ મહિલા જે પોતાના પતિ સાથે ગયા...
અમદાવાદ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના રહીશોને સામે સોલા પોલીસ લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ...
શ્રમ અને રોજગાર વિભાગની વાપી ખાતે અનુબંધમ પોર્ટલ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો વલસાડ, વલસાડ જિલ્લામાં અનુબંધમ પોર્ટલનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય...
શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આજ રોજ કામેશ્વર મંદિર, અંકુર, નારણપુરા, અમદાવાદ ખાતે વિધવા-ત્યકતા સમાજની જરૂરિયાત બહેનાને અનાજની કીટનું વિતરણ...
વૈડી ડેમમાંથી મોડી રાત્રે ત્રણ અજાણ્યા બાળકોની લાશ મળી હતી, જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી ક્રૂર બન્યો પિતા ત્રણ...
આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશતા હતા. ત્યારે આરોપી બંધ મકાનમાં જ ચોરી કરતા હતા. આરોપીઓએ પશ્ચિમ વિસ્તારને...
શિક્ષકે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી, દીકરીને વોટ્સએપ કરી હતીઃ ઘટનાથી આખા ગામમાં હાહાકાર ગીર સોમનાથ, પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની...
મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા અમદાવાદ, સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું હાર્ટ એટેકથી નિધન...
શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને શક્ય તે ઝડપથી ટી.પી. સ્કીમો પૂર્ણ કરવા મુખ્યમંત્રી રૂપાણીની સુચના ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુઆયોજિત નગર...
ઉધના ન્યૂ ગુડ્સ શેડથી પ્રથમ ટેક્સટાઇલ પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી માનનીય રેલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશે શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021 ના રોજ પટના નજીક દાનાપુર અને મુજફ્ફરપુર નજીક રામ...
(તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી...
પ સપ્ટેમ્બરના દિવસ ને “ શિક્ષક દિન ” તરીકે ઉજવવવામાં આવે છે . ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણના...
(તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ખેડા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ ઇપ્કોવાળા હોલ, નડિયાદ...
રાજકોટ, સૌરાષ્ટ્રના ધોરાજી, જૂનાગઢ, તલાલા, પોરબંદર, દીવ, જામનગર અને જામખંભાળીયા શહેર પંથકમાં પોલીસે આશરે દસેક જગ્યાએ જુગાર દરોડા પાડ્યા હતા....
ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ગુજરાતમાં સહિષ્ણૂતા અને ભાઈચારો છે તેનું કારણ દારબંધી છે, રાજ્યપાલે નીતિન પટેલની વાતને રજૂ...

