સવારે ઉપડેલી એક બસ માં માત્ર 30 મુસાફરોનું ટેમ્પરેચર તથા માસ્ક પહેરેલ ને મુસાફરી કરાવાઈ : એસ પી માત્રોજા એસ...
Gujarat
ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકારે ૨૦૧૪માં...
રાજ્ય સરકારની સુચના મુજબ બસો શરૂ કરવા માટેનું આયોજન કરાઇ રહ્યું છે કપડવંજ એસટી ડેપોમાં આજે બસ સેવા શરૂ થઇ...
બે મહિનાથી બંધ દુકાનો: વાસી જથ્થાનો નાશ ન થાય તો અન્ય રોગચાળાની દહેશત (દેવેન્દ્ર શાહ)અમદાવાદ: દેશમાં લોકડાઉન ચારનો અમલ શરૂ...
ર૮ રાજ્યોના કુલ કેસ-મરણ કરતા વધારે કેસ-મરણ માત્ર ૧૭ દિવસમાં નોંધાયા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું...
એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી PIB Ahmedabad રા કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી...
કોરોનામુક્ત થનાર દર્દીઓમાં ૭ વર્ષની બાળકીનો સમાવેશ ગાંધીનગર, જામનગર જિલ્લામાંથી ગઈકાલે વધુ ૧૨ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત...
આજથી અમલી બનેલા લોકડાઉન ૪ વિશે શ્રી નિતીનભાઇ પટેલે કહ્યુ કે, સરકાર દ્વારા નાગરિકોના રોજગાર અને આરોગ્યની તકેાદારી રાખી દિશાનિર્દેશો...
:શ્રી નિતિનભાઇ પટેલ :: • રાજ્યના દરેક કોરોનાગ્રસ્ત દર્દીના પ્રાણ બચાવવા એ અમારો પ્રયાસ • અદ્યતન અને નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં...
કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા દર્દીએ બૉડેલીના માન્યો નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને રાજય સરકારનો આભાર ગાંધીનગર, પહેલા મારી દિકરી...
વૈશ્વિક મહામારીના સંજોગોની સામે સજ્જ થતું રાજ્યનું વીજતંત્ર: ઉર્જા મંત્રી આગામી ચોમાસા ને ધ્યાને લઈ વીજ ગ્રાહકોને 24x7 આવિરત ઉત્તમ...
કન્ટેઈનમેન્ટ એરિયામાં ઘરે ઘરે ઉકાળો વ્હેચ્યો. ભરૂચ, આમોદ વણકરવાસમાં કોરોના પોઝીટીવ કેસ મળ્યા બાદ વિસ્તારના લોકો સંક્રમિત ના થાય માટે...
નાહીયેર ગુરુકુળના ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહી ભગવાનની આરતી કરી હતી. ભરૂચ, આમોદ આમલીપુરા કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરનો...
કાણોદર : કોરોના વાઇરસ મહામારીએ દેશ સહિત આખા વિશ્વમાં આપતિકાળનું નિમાર્ણ કર્યું છે. કાણોદર દરેક બાબતે આજ દિન સુધી આગળ...
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ : કોરોના મહામારીને નાથવા આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર ફ્રન્ટ વોરિયર્સ તરીકે જીવન જોખમે...
જ્યારે આખું વિશ્વ કોરોના રોગચાળાના પ્રસંક્રમણ ને પોતાની રીતે નિયંત્રિત કરવા માટે લડી રહ્યું છે, ત્યારે ભારતમાં વિવિધ સ્તરે કોરોના ચેપને...
રેડઝોનના દસ વોર્ડમાં 290 સુપર સ્પ્રેડર કોરોના પોઝીટીવ અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા 8મી મે થી 14 મે સુધી ચુસ્ત લોકડાઉન...
શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે..શ્રમિકોની વિગતો એક્ઠી કરી યાદી બનાવવી અને કયા...
'સરકારે સારી વ્યવસ્થા કરી છે...બધી જ સુવિધા મળી....પાણી મળ્યું... ચેક-અપ થયું... સ્ટેશન પહોંચ્યા ત્યાં ખાવાનું પણ મળ્યું...’ કોરોનાના સંક્રમણના પગલે...
વૈશાખ માસના કૃષ્ણ પક્ષ ની એકાદશીનું નામ ‘અપરા’ છે. કારણકે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપને...
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં લૉકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડ ધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા...
(તસવીરો - જયેશ મોદી) અમદાવાદ, 23 માર્ચ, 2020ના રોજ લોકડાઉન બાદ આજે 19-05-2020ના રોજ સવારથી જ દુકાનો ખુલી ગઈ છે....
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવારના પ્રાથમિક તબક્કામાં ધમણ-1 અત્યંત ઉપયોગી - સિવિલ...
પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી બંને રાષ્ટ્ર પ્રત્યે સેવા અને સમર્પણ ની ભાવના ની સાથે પોતાના મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન નું નિરંતર...
બસમાં બેસીને રેલ્વે સ્ટેશન આવી પહોંચતા જ્યારે દિવ્યાંગ મુકેશભાઇ ચાલતા ચાલતા ટ્રેન તરફ જતા હતા એવામાં રેલ્વેના એક સ્ટાફમિત્રએ તેમને...