Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, ગુજરાતમાં હવે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતના વાતાવરણમાંથી વરાળની જેમ વરસાદ ગાયબ થઈ ગયો છે. ગુજરાતમાં...

ભારતીય રેલવેએ ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે ગુજરાતની ઔદ્યોગિક ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડે છે...

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે  ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ ...

કડીમાં બે જુગારધામ પર પોલીસે રેડ કરી ૧૪ને ઝડપી પાડ્યા, ૮ ભાગી છૂટ્યા -મહેસાણા GIDC એસ્ટેટના ફલેટમાંથી ૬ અને વિજાપુરમાંથી...

યુજીવીસીએલના કર્મચારીનું ૩ વર્ષ અગાઉ હેબુવા નજીક બાઈક અકસ્માતમાં મોત થયું હતું મહેસાણા, મહેસાણાના ઉદલપુર ખાતે યુજીવીસીએલમાં (UGVCL) નોકરી કરતા...

આનંદનગર પોલીેસે વેપારીની ફરીયાદના આધારે બે ઠગ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો (એજન્સી)અમદાવાદ, ડીમેટ એકાઉન્ટ ખોલાવવાથી ફાયદો થશે કહીને રૂ.બે શખ્સોએ...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન દાણીલીમડાના ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવા માટે ૩૦...

શાસક પક્ષને દબાણમાં લાવી નામ-ઠામ વગરની રૂા.૪ કરોડની દરખાસ્ત મંજુર કરાવવામાં આરોગ્ય અધિકારી સફળ રહયા હેલ્થ વિભાગ દ્વારા આઈઆરસ્પ્રે, ફોગીંગ...

સરકારી તેમજ ખાનગી બ્લડ બેંક સાથે એમ.ઓ.યુ. માટે કલેકટરશ્રીની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ વડોદરા, જરૂરિયાતના સમયે દર્દીઓને બ્લડ મળે અને...

જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટર દ્વારા એનેસ્થેસિયા વિભાગે બેઝિક અને એડવાન્સ CPR મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ...

વડોદરા જિલ્લામાં ૫૨,૮૦૦ બેગ યુરીયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ -વધુ ૩૩,૦૦૦ બેગ જેટલો યુરિયા ખાતરનો જથ્થો આગામી બે દિવસમાં ઉપલબ્ધ થશે...

વડોદરા, રાજયના પશુપાલન વિભાગ અને  EMRI ગ્રીન હેલ્થ સર્વિસના  સંકલનથી વડોદરા જિલ્લામાં  દસ ગામ દીઠ ૧૭ જેટલા  ફરતા પશુ દવાખાના કાર્યરત...

સોમનાથ ખાતે ચાલતા સરસ મેળામાં અટાલીના સખી મંડળે નાખ્યો ફરાળી આઇટમ્સનો સ્ટોલ અને શિવભક્તોના દિલ જીતી લીધા વડોદરા, કિલ્લાવાળા હનુમાનજી...

ઝીરો બજેટમાં અને આરોગ્ય સાચવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી - ખેડૂત પ્રવીણભાઈ પટેલ ભારતવર્ષનાં લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિના માધ્યમ થકી...

વીર કવિ નર્મદની ૧૯0મી જન્મજયંતી શાનભેર ઉજવાઈ આજે ૨૪ ઑગસ્ટ, આપણા ગુજરાતમાં સમાજસુધારણા ચળવળના અગ્રણી વીર કવિ નર્મદની 190મી જન્મજયંતી છે....

બંસી ગીર ગૌશાળાની સ્થાપના 2006 માં શ્રી ગોપાલભાઈ સુતરીયા દ્વારા ભારતની પ્રાચીન વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરવા, પુનઃસ્થાપિત કરવાના પ્રયાસરૂપે કરવામાં આવી હતી. વૈદિક પરંપરાઓમાં, ગાયને દૈવી...

ગોબરગેસ પ્લાન્ટમાંથી જાતે જ બળતણ ગેસ ઉત્પાદિત કરતા નાગરિકોને વાર્ષિક રૂ. ૧૨ થી ૨૫ હજાર જેટલી બચત થઈ: શ્રી રાઘવજી પટેલ...

(એજન્સી) અમદાવાદ, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક બંગલામાં તસ્કરોએ ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. તસ્કરો મોડી રાતે બારીની જાળી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.