Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મ્યુનિ. કોર્પોરેશને તબીયત માટે હાનિકારક શુધ્ધ ગાયના ઘી ના જથ્થાનો નાશ કર્યો પીપળજ વિસ્તારમાં શંકાસ્પદ પનીર અને બટરનો મોટો જથ્થો...

મ્યુનિ. કોર્પો. દ્વારા ઈમ્પેકટની અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ખૂબ જ વધારે રોડ...

સાસણ ગીરમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન ખુલ્લુ મુકાયું (એજન્સી)જૂનાગઢ, ૧૬ ઓક્ટોબરના રોજ સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. સાસણમાં સિંહ...

એન્જિનિયરિંગ મારવેલ -ગુજરાતમાં અમદાવાદ પછી હવે વડોદરા પણ બનશે હાઈરાઈઝ હબ વડોદરા, અમદાવાદ બાદ વડોદરા શહેરમાં રાજયની સૌથી ઉંચી ઈમારત...

રાજકોટ, રાજયમાં નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં ૩૩ વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું...

અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા માનસી સર્કલ નજીકના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ ૨૦૧૪માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા...

ગાંધીનગર, કેન્દ્ર સરકાર જલ્દી જ ૭માં પગારપંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેંશનધારકો માટે મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત...

અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ સાથે હાથ ધરવામાં આવેલા ૬૦ દિવસના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના મેયર સુશ્રી...

નવરાત્રીની પુર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં અંગદાન-૧૭ વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાને માનવતાની આહલેક પ્રસરાવી બે કિડનીનું દાન મળ્યું -૧૭ વર્ષના યુવકનું...

બરવાળાના ભીમનાથ ગામે રેલ્વે સ્ટેશન ખાતે સરપંચ, તલાટી સહિતના આગેવાનોએ શરૂં કર્યુ સ્વચ્છતા અભિયાન: હરિયાળી અને કુદરતી સૌંદર્યને જેને વરદાનમાં...

ગુણવત્તા આધારિત શિક્ષણ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા અમદાવાદ: 'ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા', વાણિજ્ય અને ઉદ્યોગ...

ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્ટોલ્સ લગાવવામાં આવ્યા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની  પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે...

15 થી 23 ઓક્ટોબર દરમિયાન આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજ્યની સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરવામાં આવશે થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ...

"ગાર્બેજ ફ્રી ગુજરાત" થકી “ગાર્બેજ ફ્રી ઈન્ડીયા”ના નિર્માણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને જાહેરમાં કચરો નાખવાનું ટાળતા...

મસાલા પાકોના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૧૦.૯૬ ટકા, ફળપાકના ઉત્પાદનમાં ૧૩.૦૧ ટકા અને શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૧૨.૫૯ ટકા ફાળો બાગાયતી...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઆએ દ્વારા ૧ સપ્ટેમ્બરથી અમદાવાદમાં નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણએ કાયદા વધુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.