(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત સેફ એન્વાયરો કંપની આવેલ છે.જ્યાં ઔદ્યોગિક કચરાનો નિકાલ થાય...
Gujarat
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા માં વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા વ્યાજખોરોમા ભારે ફફડાટ ફેલાયો છે તગડા વ્યાજે રૂપિયા નું ધિરાણ કરી...
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) (પ્રતિનિધિ)દાહોદ, દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરેથી પૂજા આરતી તેમજ પહિંદ વિધિ બાદ...
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ)પેટલાદ,પેટલાદમાં આજરોજ બપોરે બે કલાકે રણછોડજી મંદિરેથી રથયાત્રા નીકળી હતી. જેનું પ્રસ્થાન પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓ...
(માહિતી)વડોદરા, વડોદરા શહેરમાં દર વર્ષની જેમ એમ. એસ. યુનિ. ના રિસર્ચ સ્કોલર જય મકવાણા અને તેમના મિત્રોએ સતત ૧૦ માં...
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરાના ધોળાકુવા ઉપવન સોસાયટી ખાતે રહેતા પરિવારના સભ્યો પોતાના સાસુ-સસાની ખબર પૂછવા માટે પોતાના વતન પોતાનું મકાન બંધ કરીને...
સુરત ખાતે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણીમાં જોડાઈને સૌની સાથે યોગાભ્યાસ કર્યો. આ કાર્યક્રમમાં વિક્રમી સંખ્યામાં લોકોએ જોડાઈને અવસરને ઊર્જામય...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની SGVP ગુરુકુળ, મેમનગર દ્વારા આયોજિત રથયાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિતિ ભગવાનના આશીર્વાદ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા...
અમદાવાદ, કેનેડાના મેનિટોબા પ્રોવિન્સના બ્રેન્ડન સિટીમાં રહેતા ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય ૧૫ જૂનની રાત્રે ઘરેથી...
અમદાવાદ, વડાલી તાલુકાના રહેડા ગામ ની દિવ્યાંગ દીકરીનો યુકેમાં ફૂટબોલ રમવા માટે સિલેક્શન થયું છે.રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા...
અમદાવાદ, ઓડિસાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું વિશાળ મંદિર હિન્દુ ધર્મના ચાર ધામોમાં ગણવામાં આવે છે. દર વર્ષે પુરીમાં અષાઢ માસની...
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' થીમ પર ઉજવણી ડીસાના નિવૃત્ત શિક્ષકશ્રી લક્ષ્મણભાઇ જાદવ અને...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહે વર્ષોની પરંપરા...
NCERT દિલ્હી દ્વારા ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે તા.૧૮/06/૨૦૨૩ થી 20/06/૨૦૨૩ સુધી “ નેશનલ યોગ ઓલમ્પિયાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની કુલ...
અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા,...
યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આગામી તા.૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે...
બિપોરજોય ચક્રવાતથી મીનીમમ લોસ થાય તે અભિગમ સાથે ગુજરાત સરકારે કરેલા આગોતરા આયોજનથી કેઝ્યુલીટી ‘ઝીરો’: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ...
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજયભરમાંથી અંદાજિત...
મુખ્યમંત્રીને પત્ર લખી શનિવારના રોજ રજા રાખવા માટે રજુઆત કરાઈ (એજન્સી)અમદાવાદ, રાજયની સ્કુલોમાં બીજા અને ચોથા શનીવારે રજા રાખવા માટે...
(એજન્સી)ગાંધીનગર, રાજયની ગ્રાન્ટેડ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાના શિક્ષક સહીતના ૬૦ હજાર કર્મચારીઓને સાતમા પગારપંચના તફાવતનો ચોથો હપ્તો લાંબા સમયના...
વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૮૦૧૫૫૧ ઉપર સંપર્ક કરવો ચાલુ ચોમાસું સીઝનમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં...
સુરત, જેઈઈ એડવાન્સનું રિઝલ્ટ બહાર આવ્યું હતું. જેમાં ડાયમન્ડ સીટી સુરતનો એક વિદ્યાર્થી ઝળક્યો હતો. જત્સ્ય જરીવાલાએ નેશનલ લેવલ પર...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદ, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે,...
અમદાવાદ, આરટીઈ-૨૦૦૯ અંતર્ગત અરજી કરેલી હોય તેવા વિધાર્થીઓ અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે પ્રવેશ પ્રક્રિયાના...
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ...

