Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે જીસીએસ હોસ્પિટલને સન્માનિત કરવામાં આવી...

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડશે ભારેથી અતિભારે...

ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આઝાદીના અમૃત મહોત્સવ અવસરે નર્મદા નિગમના વહિવટી સંચાલક્શ્રી જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને,ભારત માતાની...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદનનો ક્રાયક્રમ યોજાવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ...

ગાંધીનગર,ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલોલ ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મનિષ્ઠ...

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા *"આઝાદી કા અમૃત મહોત્સવ"* અંતર્ગત સ્વાતંત્ર્ય દીન ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે *"સુરિલો સંગીત"* કાર્યક્રમ...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ શ્રાવણ વદ ચોથના દિવસે પરંપરાગત રીતે કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ક્ષત્રિય...

ગોધરા,જિલ્લાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની  શાનદાર ઉજવણી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ...

ભારતના ૭૬મા સ્વાતંત્ર્ય દિન-15મી ઓગષ્ટના પાવન પર્વે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રી...

હર ઘર તિરંગા અંતર્ગત દેશમાં સૌથી લાંબા તિરંગા સાથે મહેમદાવાદ ખાતે તિરંગા રેલી યોજાઈ દેશના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી...

શ્રી પ્રવીણ ચંદ્ર સિંહા, ઇન્સ્પેક્ટર જનરલ કમ પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર, પશ્ચિમ રેલવેને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM)...

૧૫મી ઓગષ્ટ, ૨૦૨૨ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી હોમગાર્ડ્ઝ મેડલની યાદી જાહેર-લાંબી અને પ્રસંશનીય સેવાઓ બદલ ગુજરાતના પાંચ હોમગાર્ડ્ઝનો સમાવેશ...

નવી દિલ્હી : વડાપ્રધાને આજે પોતાના લાલ કિલ્લા પરના પ્રવચનમાં ભ્રષ્ટાચાર તથા પરિવારવાદ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર...

સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનાં રાષ્ટ્રનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ બનીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ૭૬મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે...

'આપ' રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 16 ઓગસ્ટે ભુજ પધારશે: અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ઘોષણા કરશે:...

મોડાસામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી : હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરાઈ હવે ગુજરાતના ત્રીજા સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વધુ...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર 76માં સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં આયોજિત એક...

આણંદ – દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજયના...

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સહિત ૮૨ કર્મયોગીઓનું...

શ્રાવણના તૃતીય સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ માં લીન બન્યા,,, શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે...

 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, 14મી ઓગસ્ટ, 2022ના રોજ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.