છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં કારે પલટી મારતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. અકસ્માત બાદ કાર ફંગોળાઈ હતી અને ખાડામાં...
Gujarat
અમદાવાદ, નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે. આમ તો, દિવાળી પછીથી જ વહેલી સવારે...
"આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોએ પરિવર્તનનો હવાલો સંભાળ્યો અને સરકારે શક્ય તમામ મદદ કરી" "ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં...
અમદાવાદ, ભાજપ દ્વારા ફરી એકવાર સત્તામાં આવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં બૂથ લેવલ સ્ટ્રોંગ કરવાથી લઈને...
ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં દબાયેલી છે. આશરે 100 વર્ષ પહેલાં 17 નવેમ્બર,1913માં બનેલી આ ઘટના એક...
સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી-"ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને...
અગ્રણી ઇકોમર્સ ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાયએ ગુજરાતના આણંદમાં એનો પ્રથમ સ્ટુડિયો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઓફલાઇન કામગીરીમાં...
મોરબીમાં મચ્છુ નદી કેબલ બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાહત કામગીરી-અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા કરતા આપતિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મોરબીમાં મચ્છુ...
અમદાવાદઃ ચબુતરો ફિલ્મના કલાકારો તેમજ અન્ય ક્રુ મેમ્બરો અમદાવાદના હેરીટેજ વોકમાં નિકળ્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ કાલુપુર સ્વામીનારાયણ મંદિરથી આ વોક...
આણંદ તાલુકાના બોરીયાવી ખાતે સુંદરજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિકરી મારી લાડકવાયી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 132 દિકરીઓને ચાંદીના ઝાંઝરનું વિતરણ...
75 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન સરદાર જયંતી...
તંત્રની બેદરકારીના કારણે બ્રિજ તૂટ્યો છે અધિકારીઓએ તપાસ ન કરતા બેદરકારી થઈ છે અમદાવાદ, મોરબીમાં પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ...
ગણદેવી સુગર ફેક્ટરીમાં પિલાણ સીઝનનો પ્રારંભ-ગત વર્ષે ગણદેવી સુગર દ્વારા ૧૨ લાખ ટન શેરડીના પિલાણ સાથે ૧૩.૯૧ લાખ ટન ખાંડનું...
સુરતમાં ઉડિયા ભાષામાં મેસેજ વાઇરલ થતા ડરનો માહોલ-લુમ્સના કારખાનેદારો દ્વારા પર મીટર ઉપર ૨૦ પૈસાનો વધારો કરવાની માગ કામદારો દ્વારા...
અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા પુલને જલ્દી ખોલવાની સાથે સાથે સુરક્ષાના નિયમોને પણ તોડવામાં આવ્યા હતા મોરબી, ૩૦ ઓક્ટોબર અને રવિવારની...
લોકોને મોતના કુવામાં કોને ધકેલ્યા તેની તપાસ થવી જાેઈએઃશંકરસિંહ મોરબી, મોરબી પૂલ દુર્ઘટનાને લઇને રાજય આખું હચમચી ગયું છે. આ...
મોરબી, મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં ૪૦૦થી ૫૦૦ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી ૨૫થી વધુ બાળકો સહિત ૧૪૦થી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવામાં ૨૯૦૦ કરોડથી વધુના ૨ રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવામાં ૨૯૦૦...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢેલા છોકરા બાબતે આરોપીના...
બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ કોંગ્રેસની બેધારી નીતિ સામે નારાજ હોવાની ચર્ચા ગમે ત્યારે છોડી શકે છે પંજાે (પ્રતિનિધિ) બાયડ, ગુજરાત...
અમદાવાદ, મોરબીની દુર્ઘટનાને લઈ હવે અમદાવાદના અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને લઈ મનપાએ એક મોટો ર્નિણય કર્યો છે. હવેથી એકસાથે ૩૦૦૦થી...
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી શરૂ-મ્યુનિ.એ ૩ રસ્તાઓ ૧૭ કરોડના ખર્ચે વ્હાઇટ ટોપીંગથી બનાવવાનો ર્નિણય કર્યો અમદાવાદ...
અમદાવાદ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગઈકાલે મોરબીમાં પુલ તૂટવાની...
(એજન્સી)મોરબી, મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર...
મોરબી, મોરબીમાં ૧૪૦ વર્ષ જૂનો ઝુલતો પુલ તૂટી પડવાથી ઘટનામાં મૃતકોનો આંક ૧૪૧ને પાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું...

