આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન હૉલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ...
Gujarat
નવીદિલ્હી, મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ગંભીર...
પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બર, 2022થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04...
(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં કારે પલટી મારતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. અકસ્માત બાદ કાર ફંગોળાઈ હતી અને ખાડામાં...
(એજન્સી)ગાંધીનગર, આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ને અનુલક્ષીને ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને...
૨૦૧૭માં ૧૧૦૦ લોકોએ ટિકિટની માગણી કરી હતી (એજન્સી)અમદાવાદ, ભાજપ દ્વારા ફરી એકવાર સત્તામાં આવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા...
મોરબીની ઘટનાએ ઝાલાવાડિયા પરિવારને વ્રજઘાત આપ્યો-લગ્નના પાંચ મહિના બાદ નવદંપતીનું મોત (એજન્સી)રાજકોટ, વેકેશનમાં ફરવા નીકળેલા અનેક લોકોના મોત મોરબીની હોનારતમાં...
(એજન્સી)મોરબી, મોરબી બ્રિજ દુર્ઘટનાએ આખા રાજયને થરથરાવી નાખ્યું છે. આ હોનારતનો આજે ત્રીજાે દિવસ છે. જેમાં કશૂરવાર ૯ આરોપીને પોલીસે...
વટવા વિધાનસભામાં પૂર્વ ગૃહ મંત્રી સામે નવા આઠ દાવેદારો મેદાને પડ્યા વટવામાં ૮, અસારવામાં પર અને નિકોલમાં પ દાવેદારો મેદાનમાં-...
પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની વાત સામે આવી છે, તેમજ માત્ર ફ્લોરિંગ અને નીચેની ટાઈલિંગ જ બદલાવામાં આવી હતી...
મોરબી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ મુખ્યમંત્રી અને મંત્રીઓ-વરિષ્ઠ સચિવો-જિલ્લા વહિવટીતંત્ર સાથે ઉચ્ચસ્તરિય...
પરિવર્તન યાત્રાના રૂટ બાબતે હુમલો કરાયાનો આક્ષેપ : હુમલો થતા ધારાસભ્યએ કાર્યાલયના ઉદ્દઘાટનમાં જવાનું ટાળ્યું (પ્રતિનિધિ) ભરૂચ, જંબુસરથી આવેલી કોંગ્રેસની...
માહિતી બ્યુરો મહીસાગર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા અને રામભેમ ના મુવાડા ખાતે આરોગ્ય...
૭૫ ફૂટ ઉંચી અને ૩૦ ફૂટ પહોળી રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન કાગવડ, રાજકોટઃ...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં ગૌરવ રૂપ બનેલી દીકરી મુસ્કાન ચંદ્રકાંતભાઈ વસાવા ઝઘડિયા તાલુકાના નાનકડા ગામ એવા બલેશ્વરમાં...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સરદાર પટેલ સમાજ દ્વારા અને ખોડલધામ પરિવાર અંકલેશ્વર સાથે મળીને સરદાર પટેલને ૧૪૭...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ૧૪.૩૧ કરોડના વિવિધ વિકાસના કામોનું શુભારંભ કરવામાં આવ્યો આજરોજ તા. ૦૧/૧૧/૨૦૨૨ના રોજ વિવિધ યોજના અંતર્ગત...
૩૪ ખેડૂતોને ૪૦.૯૦ એકરના મળશે ૬૮.૩૪ કરોડ રૂપિયા (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ૩ તાલુકાના ૩૨ ગામના ૧૩૦૦ ખેડૂતો માટે હવે...
(પ્રતિનિધિ) બાયડ, બિહારના ભોજપુર વિસ્તારના ઇકવારી ગામના ‘કુસુમબેન સાવ’ થોડા સમય પહેલા પરિવારથી છૂટા પડી ગયા હતા. ૮/૦૯/૨૦૨૨ ના રોજ...
(પ્રતિનિધિ) બાયડ, સમગ્ર રાજ્ય માં જલારામબાપાજી ની જન્મ જયંતિ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા...
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં વિધાર્થીઓના ડેવલપમેન્ટ માટે એન.એસ.એસ. સ્પોર્ટ્સ, ક્લચર અને એન.સી.સી. જેવા વિવિધ સેલ...
(એજન્સી) અમદાવાદ, નરોડા ટોલનાકા નજીકથી દારૂ ભરેલી ટ્રક પીસીબીએ ઝડપી લીધી હતી. તેના બીજા દિવસેે જ સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએે...
તહેવારો દરમિયાન કુલ ૧૭.૩૪ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી (એજન્સી) અમદાવાદ, હિંદુ તહેવારોનો રાજા ગણાતી દિવાળીની આ વખતે કોરોનાની બીક ન...
ગાંધીનગર, મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ...
અમદાવાદ, પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે વિધાનસભાનીં ચૂંટણી પહેલા વિવિધ જિલ્લાઓમાં વિક્સાકામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કામો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી માનગઢમાં...

