નવીદિલ્હી: ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ...
National
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ચીન સાથે સરહદ પર તનાવની સ્થિતિનું નિર્માણ થઈ ગયુ છે. બંન્ને દેશોના સૈનિકો વ્ચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના...
અમદાવાદ: રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ...
નવી દિલ્હી: એક તરફ ચીનના ઉત્પાદનનો અને કંપનીઓનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ બીસીસીઆઈએ સ્પષ્ટ રીતે કહ્યું છે...
અમદાવાદ: દેશભરમાં લોકડાઉન બાદ હવે જાહેર કરાયેલા અનલોક દરમિયાન પેટ્રોલ-ડિઝલની માગ પણ વધવા લાગી છે. જેને લઇને દેશમાં સતત ૧૩માં...
નવી દિલ્હી, દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી ગઈ છે અને હાલ તેમની સારવાર દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી...
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે જારી વિવાદ વધી ગયો છે. ૧૫-૧૬મી જૂનની રાત્રે ભારતીય અને ચીનના સૈનિકો...
રિકવરી કેસની સંખ્યા બે લાખને પાર કરીને ૨૦૪૭૧૦ થઇ છેઃ સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૬૩,૨૪૮ થઇ નવી દિલ્હી, ભારતમાં એક...
નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોમર્શિયલ માઇનિંગ માટે કોલસાની ૪૧ ખાણોની હરાજીની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે...
નવી દિલ્હી: ગલવાન ઘાટીની ઘટનાઓ પછી ઈં બોયકોટચીન અભિયાન તેજ બન્યું છે. ભારતીય રેલવેએ ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ...
ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશક એસ. ગુરૂમૂર્તિએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી વાપસીની આશા વ્યક્ત કરી કલકત્તા, લોકડાઉન બાદ મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની...
ગલવાનમાં ચીન સાથેની અથડામણ પર વિવાદ-સંધિને કારણે જવાનો તેનો ઉપયોગ ન કરી શક્યા હોવાનો વિદેશમંત્રી એસ. જયશંકરનો ખુલાસો નવી દિલ્હી, ...
લોકોએ રિએક્શનમાં કહ્યુંઃ‘ફૂલકોબી મંચૂરિયન પણ ખાતા નહીં !’, આ મામલે લોકોએ રસપ્રદ રિએક્શન આપ્યા નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે...
ઉત્તર પ્રદેશના કોશમ્બી જિલ્લાનો બનાવ-બાતમીના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરીઃ જૂના ૧૭૧ સિક્કાની અંદાજિત કિંમત નવ લાખ રૂપિયા છે કૌશમ્બી, ...
કોટા: પબજી ગેમે વધુ એક બાળકનો જીવ ભરખી લીધો છે. તાજા મામલો રાજસ્થાનના કોટાનો છે, જ્યાં ૧૪ વર્ષના એક કિશોરે...
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધાન બાદ બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણે કે ઉથલ-પાથલ મચી ગઈ છે. સુશાંતના આપઘાત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝ પર...
નવી દિલ્હી: હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશનબેંક તેના ૩૫,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. તદઉપરાંત, બેન્ક તમામ પ્રકારની એક્સ્ટર્નલ રિક્રુટમેન્ટ પણ સ્થગિત...
રોહતક: ઉત્તર ભારતના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. હરિયાણાના રોહતકમાં આજે સવારે સવા ૪.૦૦...
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ગંભીર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે જાહેર થયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે....
નશીલી દવાના વેપાર કરવાના આરોપી જગજીતસિંહ ચહલની અરજી સુનાવણી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે નશીલી દવાઓનો વેપાર...
હૈદરાબાદ: ચીન અને ભારતની મૂઠભેડમાં શહીદ થનાર કર્નલ સંતોષના પરિવાર કહે છે અમને અમારા દીકરા પર ગર્વ છે. શહીદ કર્નલ...
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ગંભીર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે જાહેર થયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે....
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાની અસર પાકિસ્તાનમાં પણ જાવા મળી હતી. એક તરફ નવી દિલ્હીમાં ભારતના...
આંકમાં અન્ય રોગથી કે અકસ્માતથી મૃત્યુ પામનારાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનો કોર્પોરેશનનો દાવો મુંબઇ, મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા...
ચીનના સૈનિકો પણ મારીયા ગયા : રક્ષામંત્રી રાજનાથસિહે સૈનાના વડા સાથે બેઠક યોજીઃ વડાપ્રધાનને માહીતગાર કરાયા લદ્દાખમાં ભારત અને ચીન...
