Western Times News

Gujarati News

National

નવી દિલ્હી,  ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. બુધવારે બજાર સતત ચોથા સત્રમાં નીચે બંધ થયું...

મુંબઈ,ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવનને પણ સિલ્વર સ્ક્રીન પર લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એમએસ ધોની...

હૈદ્રાબાદ, હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનની મહિલાઓ પાસેથી ૭.૮૯ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સુદાની ૨૩ મહિલા મુસાફરો પાસેથી...

મુંબઈ,પાવર સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં વેચવાલીથી સ્થાનિક શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૩૯.૧૮ પોઈન્ટ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા મામલે આસામ પોલીસે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ...

સુકેશ તેના સેલમાં દરોડા પાડ્યા પછી રડે છે; નવી દિલ્હી, દિલ્હીના જેલ વિભાગે કથિત ગુનેગાર સુકેશ ચંદ્રશેખરના સેલ પર દરોડા...

નવી દિલ્હી, હરિયાણાના ગુડગાંવના ચકરપુરમાં એક ૩૩ વર્ષની મહિલાએ તેના સગીર પુત્ર સાથે ત્રણ વર્ષ સુધી પોતાને ભાડાના મકાનમાં 'કેદ'...

નવી દિલ્હી, નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આ અઠવાડિયાની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને ચિંતિત કરતું એક અભૂતપૂર્વ અવલોકન કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો...

ધુબરી-ફુલબારી બ્રિજ એ ભારતીય રાજ્યો આસામ અને મેઘાલયને જોડતો બ્રહ્મપુત્રા નદી પરનો પ્રસ્તાવિત 4-લેન પુલ છે. હાલમાં, ધુબરી અને ફુલબારી...

દેહરાદૂન, રાજ્ય સંચાલિત શ્રી દેવ સુમન ઉત્તરાખંડ યુનિવર્સિટીના ત્રણ એક્સપર્ટની સમિતિ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ સર્વેસમાં જાણવા મળ્યું છે કે,...

આ ગાઈડલાઈન તૈયાર કરતી વખતે ખાસ કરીને યુઝર સેફટી, વેરિફીકેશન કે કેવાયસી અને વેલિડેશનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ગેમ રમવા...

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં એડેનોવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેને પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હેલ્થ એક્સપર્ટ્‌સ...

ગુજરાત હાઇકોર્ટનું ન્યાયમંદિર અને સુપ્રીમકોર્ટનું સર્વોચ્ચ ન્યાય મંદિર ‘ન્યાયધર્મ’ અદા કરે છે એ ‘ધર્મ’ છે?! શ્રીમદ ભગવદગીતાનો ઉપદેશ ‘ધર્મ’ છે?...

નવી દિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમને જાણે ગ્રહણ લાગ્યુ હોય તેમ એક પછી...

નવી દિલ્હી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેના યોગદાનથી જ અત્યારે ભારતીય ટીમ સિરીઝમાં...

નવી દિલ્હી, છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે ઘણા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.