Western Times News

Gujarati News

National

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે 12 માર્ચ 2023ના રોજ વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની...

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે...

માનનીય રેલવે મંત્રીએ સેવક-રંગપો રેલ લિંક પ્રોજેક્ટના સૂચિત રંગપો સ્ટેશન અને ટનલ નંબર 14નું નિરીક્ષણ કર્યું માનનીય રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે સિક્કિમમાં સૂચિત રંગપો સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તેમણે સેવક રંગપો...

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ શુભહસ્તે ટ્રસ્ટે તૈયાર કરેલ પ્રસાદના એન્વેલપ અમદાવાદ ખાતે રાજ્ય પોસ્ટ વિભાગના વડા નીરજ કુમારને...

નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં તો અંગત પરિવહન માટે માત્ર સાઈકલના જ ઉપયોગની મંજૂરી છે (એજન્સી) : મુંબઈના ડબ્બાવાળાઓએ શહેરના માર્ગો પર...

સ્ત્રીની ડ્રાઇવિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવતા જોક્સની કમી નથી અને આજ સુધી ડ્રાઇવિંગ એ માત્ર પુરુષો માટે જ વ્યવસાય માનવામાં...

મુંબઈ, શહેરના મલાડ ઈસ્ટની ઓમકારા સોસાયટીમાં એક મહિલા પોતાના પતિ સાથે રહેતી હતી. લગભગ નવ મહિના પહેલાં સાંજે તેને પોતાના...

નવી દિલ્હી, વિશ્વભરના ૬૦% કર્મચારીઓને લાગે છે કે તેમની નોકરી તેમના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરનાર સૌથી મોટું પરિબળ છે. તાજેતરના...

નવી દિલ્હી, અમેરિકામાં જારી કરવામાં આવેલા ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીના વાર્ષિક અહેવાલમાં વિશ્વના જાેખમો અંગેનું મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં...

સોમનાથ, સોમનાથ મંદિર પરિસરમાં આવેલ પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટના પૂજારીશ્રીઓ ના વૈદિક મંત્રો.. ગીરગાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.