Western Times News

Gujarati News

National

 ભારત-કેનેડાના સંબંધો દિવસે ને દિવસે વણસતા જાય છે. ખાલિસ્તાન મામલે બંને દેશ માટે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય...

નવી દિલ્હી, કેનેડાની સરકારે ભારતની ટ્રાવેલ એડવાઈઝરીને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે વધતી જતી ભારત...

નવી દિલ્હી, દેશની સંસદમાં રજૂ કરવામાં આવેલા મહિલા આરક્ષણ બિલ તરફ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ તેને...

નવી દિલ્હી, ભારતની રાજધાની દિલ્હીમાં યોજાયેલી જી૨૦ સમિટ બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં થોડી ખટાશ આવી હોય તેવું પ્રતિત થઈ...

નવી દિલ્હી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તેમણે મંગળવારે...

(એજન્સી)નવીદિલ્હી, દેશના અલગ-અલગ ભાગમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતથી લઈને પૂર્વોત્તર ભારત સુધી વરસાદ થઈ રહ્યો છે. પરંતુ કર્ણાટકની સાથે...

(એજન્સી)નવી દિલ્હી, સંસદના વિશેષ સત્રનો આજે બીજાે દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરુ થશે. આ પહેલા જૂના સંસદભવન...

નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે સોમવારે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસે તેનું સ્વાગત કર્યું અને કહ્યું કે સર્વપક્ષીય...

નવી દિલ્હી, ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દ્વારા સૂર્ય પર રિસર્ચ કરવા માટે મોકલવામાં આવેલું આદિત્ય એલ૧ હવે પૃથ્વીની કક્ષામાંથી બહાર...

નવી દિલ્હી, ભારત અને કેનેડાના સંબંધોમાં દિવસેને દિવસે ખટાશ આવતી જાય છે. આ દરમ્યાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આતંકવાદી સંગઠન...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે.આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. મનોજ સિંહા...

18 સપ્ટેમ્બર: ‘વિશ્વ વાંસ દિવસ’ (વર્લ્ડ બામ્બૂ ડે)-નેશનલ બામ્બૂ મિશન હેઠળ ગુજરાતમાં વર્ષ 2020-21માં 306 ખેડૂત લાભાર્થીઓની સંખ્યા વધીને વર્ષ...

વિશ્વકર્મા જયંતિના શુભઅવસર પર મોદીએ લોન્ચ કરી વિશ્વકર્મા યોજના (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩મો જન્મદિવસ છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.