Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં પકડાયેલા પાંચ આતંકવાદીઓ પાસેથી ઇનપૂટ મળ્યા છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ક્રિસમસની આસપાસ ગ્રેનેડ અને...

નવી દિલ્હી, દેશમાં રવિવારે ઓમિક્રોનના એક જ દિવસમાં 17 કેસ સામે આવ્યાં છે. જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ 9 દર્દી મળી...

નવીદિલ્હી, તેલ અને ગેસની આયાત પર ઇયુની ર્નિભરતા વિશે જાહેર ચર્ચાઓ વધી રહી છે. બીજી બાજુ, કાચા માલની અછતને કારણે,...

પટણા, બિહારમાં અત્યારે પંચાયત ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. શરૂઆતના ત્રણ તબક્કાના પરિણામો જાહેર થયા બાદ એક ગામમાંથી વિચિત્ર કિસ્સો...

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ બજારમાં કાચા તેલની કિંમત ઓછી થવા પર પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આખરે તાત્કાલિક ઓછી કેમ નથી થતી?...

નવીદિલ્હી, કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાને જાેતા, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભયનું વાતાવરણ છે, જેના કારણે લોકો તેમની મુસાફરી વહેલી તકે કરવા...

નવી દિલ્હી, કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે તેવુ મનાઈ રહ્યુ છે....

મુંબઇ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી. જેની...

દેવાસ, મધ્ય પ્રદેશના દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની...

ચંડીગઢ, મુસીબતના સમયે ઉધાર લીધેલા પૈસા કે લોન પાછી ચુકવવામાં આનાકાની કરનારાઓ માટે ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારીએ દાખલો બેસાડ્યો...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિદ્ધુને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ કમિશનરના આદેશને ફગાવી દીધો છે....

નવીદિલ્હી, દિલ્હીનાં લોકોને હજુ પ્રદૂષણમાંથી રાહત મળી નથી. પવનની ધીમી ગતિને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર વધી શકે છે. શુક્રવારે દિલ્હીની...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌ સેના દિવસ નિમિત્તે દેશની દરિયાઈ સરહદની રક્ષા કરતા જવાનોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ...

નવીદિલ્હી, ખેડૂત યુનિયનની બેઠકમાં ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારી એમએસપીની માંગ ભારત સરકાર પાસે છે. વાટાઘાટો...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના કલમ ૩૭૦ પરના નિવેદન પર વળતો...

નવીદિલ્હી, સરકારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૩,૬૭,૨૩૦ રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -૧૯ રસીકરણ કવરેજ ૧૨૫.૭૫ કરોડ (૧,૨૫,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.