કોલકાતા, પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા અલગ-અલગ સામાજિક સંદેશ અને થીમ માટે ઓળખવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન પણ બંગાળમાં દુર્ગા...
National
નવીદિલ્હી, રંજીત હત્યા મામલામાં સીબીઆઈ કોર્ટે સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત ૫ આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા છે. જાે કતે સજાનું...
ચંદિગઢ, પંજાબ કોંગ્રેસમાં ભડકેલી આગ શાંત થઈ રહી નથી. કોંગ્રેસનુ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી ચુકેલા નવજાેત સિધ્ધુના બગાવતી તેવર યથાવત...
નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના લગભગ ૨૨,૦૦૦ કેસ...
મુંબઈ, દેશમાં વહીવટીતંત્રની ધોરીનસ જેવા ટોચના આઈએસએસ તથા આઈપીએસ સહિતના અધિકારીઓ અને ‘મીડલમેન’ તથા ચોકકસ મંત્રાલયોને સંડોવતું જંગી નાણાકીય રેકેટ...
લખનૌ, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈત એ લખીમપુર ઘટના સંદર્ભે કડક વલણ દર્શાવ્યું છે અને સરકારને ચેતવણી આપી છે...
નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારના રોજ થયેલી હિંસાનો મુદ્દો અટકતો નથી. રાષ્ટ્રીય લઘુમતી આયોગે લખીમપુર ખેરીમાં ખેડૂતોના આંદોલન દરમિયાન શીખો...
મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં ૫...
લખનૌ, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરી હિંસા પર એક નિવેદન આપતાં જણાવ્યું...
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની લખીમપુર ખેરી ઘટનામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોની હત્યાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હ તી. સુપ્રીમ...
નવીદિલ્હી, લખીમપુર ખીરી હિંસા કેસમાં પ્રિયંકા ગાંધી બારાબંકીની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે કાયદા અને નિયમને નેવે મૂકીને કોંગ્રેસ નેતાઓ...
મુંબઇ, મુંબઈમાં ચાલતા ક્રૂઝ પાર્ટી કેસ દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે મુંબઈ પોર્ટ પર દરોડા પાડ્યા છે. અહીં એક...
નવી દિલ્હી, ટાટા સન્સે એર ઇન્ડીયાને ખરીદી લીધી છે. ટાટા સન્સે એર ઇન્ડીયાને ખરીદવા માટે ૧૮ હજાર કરોડ રૂપિયાની બોલી...
મુંબઈ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે જાહેર કરેલી પોતાની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ સિવાય આરબીઆઈએ...
પેડ્ડાપલ્લી, અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. અકસ્માતની...
મુંબઈ, શહેરના એરપોર્ટ પર શુક્રવારે ભારે ભીડ ભેગી થઈ જતાં અફરાતફરીભર્યો માહોલ રચાયો હતો. મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ૨ પર સિક્યોરિટી...
લખીમપુર ખીરી, આશિષ મિશ્રા ઉર્ફે મોનુને ઉત્તરપ્રદેશના કેટલાક લોકો જ ઓળખતા હતા. મોનુ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર...
નવી દિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર સી રંગરાજનનુ કહેવુ છે કે, હાલની સ્થિતિમાં ભારતની ઈકોનોમી ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની...
શ્રીનગર, કાશ્મીરમાં આતંકવાદીઓએ પાંચ જ દિવસમાં હ્નિ્દુ અને શિખ કોમના સાત લોકોની હત્યા કર્યા બાદ હિન્દુ અને શિખ સમુદાય સરકાર...
નવી દિલ્હી, ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોર સાથે તાજેતરમાં ગાંધી પરિવારની મુલાકાતો થઈ હતી અને તે બાદ પ્રશાંત...
શ્રીનગર, શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મારી નાંખ્યા બાદ સમગ્ર દેશ હચમચી ગયો છે. હવે આ આતંકવાદી...
નવી દિલ્હી, દક્ષિણ કન્નડ જિલ્લાના સુલિયા તાલુકાના અરંથોડુ પાસે અદતલે અને નેક્કરે ગામ પાસે આવેલ જંગલમાં ૫૬ વર્ષીય ચંદ્રશેખરનું ઘર...
નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ મહદઅંશે કાબૂમાં હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો...
નવી દિલ્હી, ચીનના સૈનિકોએ ફરી એક વાર ભારતની ધરતી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. જાેકે, ભારતીય સેનાએ ચીની સૈનિકોના ઈરાદાઓ...
નવીદિલ્હી, કોરોના વાયરસે ગત વર્ષે દુનિયાભરમાં ભયંકર તબાહી મચાવી હતી. કરોડો લોકોએ પોતાના પરિજનો ખોયા છે. આ દરમિયાન પહેલાથી કોઈ...