Western Times News

Gujarati News

National

શ્રીનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. જેને પગલે સૈન્ય એલર્ટ થઇ ગયું હતું અને આ...

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જાેવા મળી રહ્યો...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સોમવારે એક એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું,...

નવીદિલ્હી: દેશમાં દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તોફાન તૌક્તેનું સંકટ તોળાઈ રહ્યુ છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં કહેર વર્તાવ્યા બાદ...

કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી દેહરાદૂન: ૧૧મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના...

આ અઠવાડિયે કોરોનાના નવા કેસમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે, અઠવાડિયા દરમિયાન ૨૪ લાખ કેસ નોંધાયા જાેકે મૃત્યુઆંકનો વધારો ચિંતાનું કારણ...

નવી દિલ્હી, કેન્દ્રએ રવિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના દરેક દિવસે અને મોડે સુધી રાશનની દુકાનો ખુલી રાખવાનો નિર્દેશ...

નવીદિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પરંતુ ખતરો હજી સુધી ટળ્યો નથી. ભારત...

નવીદિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીનો ડોઝ ૧૮ કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે....

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં ગંગા નદીમાં અનેક સડેલાં મૃતદેહો તરતાં મળ્યાંના મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પરોક્ષપણે...

ઇન્દોર: ચોરીના ઇરાદે ઘરમાં ઘુસી આવેલા ત્રણ દુષ્કર્મીઓએ એકલા મહિલા સાથે ગેંગરેપ કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે મહિલાની...

રાયપુર: કોરોનાના મુશ્કેલ સમયમાં ફ્રન્ટલાઈન યોદ્ધાઓની સાથે સરકારી કર્મચારીઓ પણ સતત સેવાઓ આપી રહ્યા છે. છત્તીસગઢમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં...

બેંગલુરુ: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે ઘણા રાજ્યોમાં વેક્સીનની ભારે કમી જાેવા મળી રહી છે. વેક્સીનની કમી માટે રાજનીતિ...

નવી દિલ્હી: અદાણી ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓમાંથી ૫ના શેર શુક્રવારે ધોવાયા હતા. બ્લૂમર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ પ્રમાણે, શેર તૂટવાના કારણે અદાણી...

નવીદિલ્હી: દિલ્હીમાં ઓક્સિજનને લઈને મચેલા ધમાસાનની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે આજથી અમે દિલ્હીમાં...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમાણે સ્થાનીક સ્તર પર કન્ટેઈન્મેન્ટની રણનીતિથી કોવિડ-૧૯ સંક્રમણની ચેન તોડી શકાય છે. તેમણે શનિવારે એક ઉચ્ચસ્તરીય...

નવીદિલ્હી: દેશના નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ ૨૮મેએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૨૮મેએ જીએસટી બેઠકને સંબોધશે. તેમના કાર્યાલયે ટિ્‌વટર પર આ અંગેની માહિતી...

ઇન્દોર: કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો થવાને કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનું બ્લેક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.