Western Times News

Gujarati News

અસારવા ખાતે  શ્રી ગુંસાઈજી શ્રી ગોકુલનાથજીની બૈઠકની  મુલાકાતે મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલે અમદાવાદના અસારવા ખાતે  શ્રી ગુંસાઈજી શ્રી ગોકુલનાથજીની બૈઠક (આચાર્યજી ની બેઠક)ની  મુલાકાત લીધી હતી. અહીંયા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના નિધી સ્વરુપ નટવર લાલ શ્યામલાલ પ્રભુના દર્શન કરીને આચાર્યશ્રી વ્રજનાથજી મહારાજ અને ઉદીયમાન્ આચાર્ય ગોસ્વામી શ્રી મધુસુદનલાલજી (શ્રી તિલક બાવાશ્રી)ના આશીર્વાદ તેઓએ મેળવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.