Western Times News

Gujarati News

અમદાવાદમાં 370 કલમ દૂર કર્યા બાદ ઉજવણી

મણીનગર

વસ્ત્રાપુર
મણીનગર

 

કશ્મીર માં 370 કલમ દૂર કરી એના ઉત્સવ રૂપે વિશ્વ હિન્દુ પરિષદ મણિનગર જિલ્લા દ્વારા સાંજે ૫ કલાકે  ગોવિંદવાડી -ઈસનપુર ખાતેભવ્ય ઉત્સવ ની ઉજવણી ઢોલ.નગારા સાથે  મીઠાઈ વહેંચી ને કરવામાં આવી.દરેક કાર્યકર્તા ઓ ઉત્સાહ થી જોડાયા, આ કાયૅક્રમ માં ગુજરાત પ્રાંત સહસેવા પ્રમુખ  શ્રી દક્ષેશ મહેતા, મણિનગર જીલ્લા અદ્યક્ષ  શ્રી ઉધ્ધવજી પાંડે,  મંત્રી શ્રી રૂપેશ ભાઈ પંડ્યા વિગેરે હાજર રહ્યા હતા.

 

અયોધ્યા

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.