Western Times News

Gujarati News

Mini Slider

(પ્રતિનિધિ) અમદાવાદ  : અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન ચિંતાજનક રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશવા...

સાલ ઓન રેસીડેન્સી સ્કીમની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર ખુલ્લા વાયરોના કારણે સાતેક મજૂરોને વીજકરંટ લાગ્યા અમદાવાદ, શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં કન્સ્ટ્રકશન થઇ...

રાયપુર : છત્તિસગઢના નક્સલવાદીગ્રસ્ત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓની સામે ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા હાથ લાગી છે. અહીં અથડામણ દરમિયાન એક...

અમદાવાદ : શહેરમાં ક્રિષ્ણાનગર વિસ્તારમાં પોતાનું ઘરનાં આગળના ભાગે કલીનીક ચલાવતી મહીલા તબીબે અજાણ્યા શખ્શ વિરુદ્ધ ધમકી આપવાની ફરીયાદ નોધાવી...

વેપારીનો વિશ્વાસ જીતી ૮૩ લાખની વસ્તુઓ મેળવી હતી : બાદમાં ચેક બાઉન્સ થતાં ફરીયાદ અમદાવાદ: સોલા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક ચીજ વ...

વસ્ત્રાપુરમાં પૂર્વ મેનેજરે કંપનીના (પ્રતિનિધિ) અમદાવાદ : વસ્ત્રાપુરમાં ટેકનો કંપનીના સીઈઓને મારી નાખવાની ધમકી મળતા તેમણે ફરીયાદ નોંધાવી છે રીજીયોનલ...

  કેટલીક જૂની ઇલેક્ટ્રોનિક આઇટમો ઉપર પ્રતિબંધ હોવા છતાંય તેને નવા તરીકે બતાવી ઘૂસાડવાનું કૌભાંડ પકડાયુ અમદાવાદ : પીપાવાવ પોર્ટ...

જમ્મુ : વાર્ષિક અમરનાથ યાત્રા હાલમાં ચાલી રહી છે ત્યારે કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય પ્રદેશમાં...

પથ્થરકુવાના યુસીડી ભવનને નવનિર્મિત કરવામાં આવશેઃ અમુલ ભટ્ટ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ડી.કે. પટેલ હોલના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછનરૂપ એક ઘટના બની છે અખાડામાં કુશ્તી શીખવા આવતા એક યુવકે અન્ય...

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નર્મદાની સપાટીમાં સતત વધારો (પ્રતિનિધિ) ગાંધીનગર : રાજયમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પાણીની કારમી અછત સર્જાઈ...

વેપારીના પુત્રને વાતોમાં ફસાવી પિતા પાસે ઈન્વેસ્ટ કરાવડાવ્યું હતું (પ્રતિનિધિ) અમદાવાદ : નવી મુંબઈમાં કેટલાંક વ્યક્તિ પરીચય થતાં પુત્રના કહેવાથી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોનો વહીવટ ખાડે જઈ રહ્યો છે.ે મ્યુનિસિપલ હોસ્પીટલોમાં દર્દીઓ તથા દવાઓ પ્રત્યે...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત કેટલાક બનાવોમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટના બની હતી જાકે ગઈકાલે મેટ્રો કોર્ટમાંથી એક...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારતની બીજી સૌથી મોટી અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા આગામી તા.૦૪.૦૭.૨૦૧૯ યોજાનાર છે....

અમદાવાદ : ઉછીના લીધેલા અડધા રુપિયા ચૂકાવ્યા બાદ બાકીના નાણા પરત નહી કરી શકતાં વ્યાજખોરે વ્યક્તિને ઢોર માર મારવાની ફરીયાદ...

અમદાવાદ : હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે સરકારની ગાઈડલાઈન મુજબ મેનીન્જાઈટીસ, ઓરલ પોલીયોની રસી તેમજ સિઝનલ ઈન્ફલુએન્ઝાની રસી લેવી પડે છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.