Western Times News

Gujarati News

Ahmedabad

વેપારીનો વિશ્વાસ જીતી ૮૩ લાખની વસ્તુઓ મેળવી હતી : બાદમાં ચેક બાઉન્સ થતાં ફરીયાદ અમદાવાદ: સોલા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક ચીજ વ...

અમદાવાદ : ‘ઉદ્‌ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન’માં પ્રાયમરી સેક્શનનાં ડિરેકટર પ્રતિમાબહેન પટેલનું અમેરિકાના ક્વિન્સ્ટાઉનમાં અવસાન થયું છે, તેઓ ૮૦ વર્ષનાં હતા....

વસ્ત્રાપુરમાં પૂર્વ મેનેજરે કંપનીના (પ્રતિનિધિ) અમદાવાદ : વસ્ત્રાપુરમાં ટેકનો કંપનીના સીઈઓને મારી નાખવાની ધમકી મળતા તેમણે ફરીયાદ નોંધાવી છે રીજીયોનલ...

આજે પણ પિરાણા ડમ્પીંગ સ્ટેશન પર એકત્રિત કરેલો હજારો ટન લીલો-સુકો કચરો ભેગો જ હોય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...

અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કર્મીને માર મારવાનો મામલે  સફાઇ કર્મીઓ હડતાળ પર  ઉતરી ગયા છે.  સુરક્ષા આપવાની માગ સાથે મહિલા...

  કેટલીક જૂની ઇલેક્ટ્રોનિક આઇટમો ઉપર પ્રતિબંધ હોવા છતાંય તેને નવા તરીકે બતાવી ઘૂસાડવાનું કૌભાંડ પકડાયુ અમદાવાદ : પીપાવાવ પોર્ટ...

ડૉ. શ્યામાપ્રસાદે રાષ્ટ્રપ્રેમ અને એકતા માટે  આપેલું બલિદાન સદૈવ યાદ રહેશે – રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ...

ગઇકાલે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા અને વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરે આજે ડઃળતી સાંજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.  તેમણે હૃદયકુંજમાં...

અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી-કર્મચારીઓ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ- જિલ્લાની તમામ કચેરીઓમાં કર્મયોગીવન ઊભા કરાશે અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી કર્મચારીઓ દ્વારા પ્રાંત...

  ૩ વર્ષથી પ્રોજેક્ટનું કામ શરૂ થવા છતાં હજુ અધુરૂ જ છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરને સ્માર્ટ સીટી બનાવવા, ટ્રાફિક...

પથ્થરકુવાના યુસીડી ભવનને નવનિર્મિત કરવામાં આવશેઃ અમુલ ભટ્ટ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ડી.કે. પટેલ હોલના...

રીક્ષા ગેંગનો ત્રાસ શહેરમાં યથાવતઃ શાહીબાગમાં ફરીયાદ દાખલ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં રથયાત્રાનો તહેવાર હોઈ સમગ્ર શહેરની મોટાભાગની પોલીસ બંદોબસ્તમાં...

અમદાવાદ નજીક ભાડજ ગામ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે સુવર્ણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે મહાઆરતીમાં મોટી સંખ્યામાં...

પૂજ્ય મહંતસ્વામીએ ભારત અને વડાપ્રધાન મોદીની સુરક્ષા-સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા  આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય...

રાજય સરકાર અને કોર્પોરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા :  મહંત દિલીપદાસજી મહારાજને શુભેચ્છા પાઠવવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની કૃપા ગુજરાત પર વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી વાંછના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભારે હર્ષોઉલ્લાસ વચ્ચે પ્રારંભ થયો છે અને પરંપરાગત રૂટ પર ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.