Western Times News

Gujarati News

Ahmedabad

સોનાના ઘરેણા, રોકડ તથા અગત્યના દસ્તાવેજા લઈ જતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : આર્મીમેનની માતાને પેન્શન...

સીમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીની યુવક સાથે ઉભી હતી ત્યારે કારમાં આવેલાં ચાર શખ્સોએ શારીરિક છેડછાડ કરી યુવકને ઢોર માર માર્યાે અમદાવાદ...

કિડની-ડાયાલિસીસના દર્દીઓ માટે મોટી રાહત - રોજના સેકડોં દર્દીઓને ડાયાલિસીસની સારવારનો લાભ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઇ.કે.ડી.આર.સી. સંચાલિત નવો...

મુંબઇ : શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જારદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વૈશ્વિક બજારોમાં મંદી અને તેલ કિંમતોમાં વધારાની...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રિમોનસુનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ પ્રિમોનસુનની સંપૂર્ણ કામગીરી ધોવાઈ ગઈ હોય...

પ્રિ-મોન્સુન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ દર વર્ષે ચોમાસામાં આજ પરિસ્થિતિ સર્જાય છેઃનિર્ણયનગર ગરનાળું તાજેતરમાં નવું બનાવ્યુ છતાં...

જુગાર રમતા જમાલપુરના ર૦ જુગારીઓ ઝડપાયા- મોબાઈલ, વાહનો, રોકડ અને સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ...

૭૮ કરોડના ખર્ચે રાણીપ ઓવરબ્રિજ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરવાની તૈયારી થઈ ત્યારે ખબર પડી  પૂલનો છેડો તો ખાનગી જમીનમાં છે ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રીક્ષા ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવતા યુવાનનું ખિસ્સામાંથી મુસાફરનાં સ્વાંગમાં આવેલાં ગઠીયાએ વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ ટ્રાફિકમાં...

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રા ૪ જુલાઈ ગુરુવારે નીકળશે. આ વર્ષે ગુરુ પુષ્પામૃતસિદ્ધિ યોગનો સંયોગ પણ જાવા મળવાનો છેત્યારે...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે અમદાવાદ ખાતે મેઘાણીનગર વિસ્તારમાં નવનિર્મિત વિદ્યાનગર પોલીસ ચોકીને ખુલ્લી મૂકી હતી આ ચોકી...

ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્યાંક : નીતિનભાઈ પટેલ અમદાવાદ તા. 23 જૂન 2019 : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન (જીસીએ) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત...

23-06-2019, અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  અમદાવાદના જમાલપુરથી ખમાસા સુધી રેપીડ એકશન ફોર્સ (આર.પી.એફ.) અને પોલીસ દ્વારા પેટ્રોલીંગ...

જીવનધારા  વૃદ્ધાશ્રમમાં યોગશાળા ગ્રુપના સંચાલક શ્રી યશભાઈ પંડ્યા તથા તેમની ટિમ દ્વારા આશ્રમવાસી વડીલોને યોગનું માર્ગદર્શન આપ્યું તેમજ વડીલોને પણ...

નવરંગપુરા પોલીસ મથકમાં ફરીયાદ  ભુતિયા ઘરનાં તમામ નકલી દસ્તાવેજા બનાવી લોન લેનાર વ્યકિતઓ ફરાર  બેંકના જ કર્મીઓ સંડોવાયા હોવાની શંકા...

પી.જી. ખાલી કરાવવા માટે સોસાયટીએ વારંવાર નોટિસો પાઠવી : પી.જી. ખાલી નહી થતા હવે સ્થાનિક નાગરિકો આંદોલનના માર્ગે   (પ્રતિનિધિ)...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.