Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ:મ્યુકર્માઈકોસીસનો કાળો કહેર, બ્લેક ફંગસના કારણે રાજ્યમાં ૭૦ દર્દીઓના મોત, અમદાવાદ સિવિલમાં ૩૫ના મોત, સમગ્ર દેશમાં ૨૦૦ લોકોએ જીવ ગુમાવ્યો,...

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ ૧૯૯૨માં રાધિકા જીમખાના હત્યાકાંડ કર્યો હતો. તે ગુનામાં આરોપી...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે એન્ટી ટેરરિઝમ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ શ્રી દીપકકુમાર...

મ્યુકોરમાયકોસિસના દર્દીઓ માટે રાહતના સમાચાર-ડોક્યુમેન્ટ સાથે આવનાર અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલના દર્દીને ઉપલબ્ધ સ્ટોક મુજબ ઇન્જેક્શનનો જથ્થો આપશે અમદાવાદ, ગુજરાતમાં ધીમે...

સાયલા: સાયલાના ઢાંકણીયાની સીમ જમીનમાં પૂર્વ આયોજીત પત્નીએ પ્રેમિને બોલાવી સુતેલા પતિને ગળે ફાસો આપી મોતને ઘાટ ઉતાર્યો. પરંતુ પત્નીએ...

રાજકોટ: મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ છે. માત્ર ગુજરાત જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક રીતે તેના કેસ વધી...

વલસાડ: ઔદ્યોગિક નગરી વાપીની અને આસપાસના વિસ્તારમાં જાહેર રસ્તા ઉપરથી પસાર થતી મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાની ચેઇન ખેચીને તરખાટ...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું-સંસ્થા કર્મચારીઓને તકનીકી તાલીમ પ્રદાન કરશે.-જે ઇન્ટર ડીસીપ્લીનરી અને ઇન્ટરેક્ટિવ હશે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી...

તાઉ’તે વાવાઝોડામાં 325  અસરગ્રસ્તોનું નવું રહેઠાણ એટલે “આશ્રય સ્થાન” સેવાભાવી સંસ્થા દ્વારા તમામ અસરગ્રસ્ત શ્રમિકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી :...

જિલ્લામાં માત્ર ૭ પશુ મૃત્યુ નોંધાયા - જિલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી શરુ કરાઈ ‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળી...

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલાના કોવીડ કેર સેન્ટરમાંથી ૧૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી- પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ...

મહેસાણા: મહેસાણામાં ત્રણ દિવસ બાદ ગુરુવારથી ફરી શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરો પૈકી ૫૦ ટકા સેન્ટરોમાં બપોરે ૧ વાગ્યા સુધી વેક્સિન...

જામજાેધપુર: જામજાેધપુરમાં ૨૯ લાખ જેટલા સોનાની ચોરીની ફરીયાદ પોલીસમાં નોંધાવાતા ભારે હાહાકાર મચી ગયો છે. જામજાેધપુરમાં સુભાષ રોડ પર રહેતા...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે...

દાહોદ: સરકારી એન્ટિજન રેપિડ કીટ દ્રારા ગેરકાયદેસર રીતે ટેસ્ટ કરી નાણાં લેનાર ડોક્ટરને બોધરૂપી જામીન ૩૦ સપ્ટેમ્બર સુધી અઠવાડીયાના ચાર...

રાજકોટ: સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે....

અમદાવાદ: સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલની સજા કાપી રહેલા આસારામકોરોના સંક્રમિત થયા છે તેથી તેમણે ૪૫ દિવસના જામીન...

૬૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી ૨૫ જેટલી ખાસ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી...

દાહોદ જિલ્લામાં આજરોજ દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીજીની ૩૦ મી પૂર્ણતીથી હોય તે નિમિતે દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાયડસ...

અમદાવાદ: મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.