નવી દિલ્હી, વારાણસીમાં પોલીસે ખંડણી માંગનારા બે ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. મોટી...
National
નવી દિલ્હી, ગણતંત્ર દિવસના પ્રસંગે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે પાંચ લોકોને પદ્મ વિભૂષણ, ૧૭ને પદ્મ...
નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસ ૨૦૨૪ના અવસર પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે...
નવી દિલ્હી, ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પંજાબના અમૃતસરમાં આવેલ અટારી-વાઘા બોર્ડર પર આયોજીત થતી બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં ફરી એક વાર...
નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા...
પટના, બિહારમાં ફરી એકવાર મોટો બળવો થઈ શકે છે. રાજકીય ખળભળાટ મચી ગયો છે ત્યારે આરજેડીએ પણ નવો પ્લાન તૈયાર...
ઉત્તર પ્રદેશની ઝાંખી, 'અયોધ્યા:વિકસિત ભારત-સમર્ધ વિરાસત' રામ લલ્લાની બાળપણની છબીને સુંદર રીતે રજૂ કરે છે, જે સાંસ્કૃતિક વારસાના સારને સમાવે...
"ખેડૂતો અને ગરીબોનું જીવન બનાવવું એ ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા છે" દરેક નાગરિકને સરકારી યોજનાઓનો લાભ મળે તે મોદીની ગેરેન્ટી...
ગુજરાતનાં ૧૭ પોલીસ કર્મચારીઓને મળશે મેડલ જેમને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે તેઓ ફાયર સર્વિસ, પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ...
ડુંગરપુર જિલ્લાના સાબેલા બાયપાસ રોડ પર અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના અવસર પર સમગ્ર રાજસ્થાન રામમય થઈ ગયું...
માઘ સ્નાનનું છે મહત્વ સાંજે તેમાં પાણી ભરી, તેને ખુલ્લી જગ્યામાં કે અગાસી ઉપર રાખી, વહેલી સવારે તે માટલાનાં પાણીથી...
ગણતંત્ર દિવસ પર આકાશમાં ગર્જના કરશે રાફેલ અને સુખોઇ ગણતંત્ર દિવસ પર જોવા મળશે ભારતની તાકાત ૨૯ ફાઇટર એરક્રાફ્ટ, આઠ...
પંજાબમાં કોંગ્રેસ સાથે અમને કોઈ લેવા દેવા નથીઃ માન ચંડિગઢ/કોલકાતા, પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઝટકો આપ્યા બાદ હવે પંજાબમાં આમ આદમી...
ગુવાહાટી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને...
ઈમ્ફાલ, દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે....
બારાપેટા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા...
નવી દિલ્હી, સિવિએલ એવિએશન મંત્રાલય દ્વારા એર ઈન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી છે. ડીજીસીએએ એર ઈન્ડિયા પર ઉડાનોમાં સુરક્ષા...
લખનૌ, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક...
કોટા, શિક્ષાની નગરી કહેવાતા કોટાથી આજે સવારે માઠા સમાચાર સામે આવ્યા છે. કોટામાં જેઈઈની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ ફાંસી...
નવી દિલ્હી, ર્નિમલા સીતારામન ૧ ફેબ્રુઆરીએ બજેટ ૨૦૨૪ રજુ કરશે. અંતિમ બજેટ રજુ થવાને બસ હવે થોડા જ દિવસો બાકી...
અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે...
નવી દિલ્હી, ગૃહ મંત્રાલય હેઠળના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ) એ નવી દિલ્હી સ્થિત ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી...
માલી, માલદીવ સરકારે ચીનના ‘સંશોધન જહાજ’ જિયાંગ યાંગ હોંગ ૦૩ને માલદીવની દરિયાઈ સરહદ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. માલદીવ...
નેતા બે વખત બિહારના મુખ્યમંત્રી હતા ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બિહારના બે વખત...
અયોધ્યા, અયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જાેકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી...