Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર મતદારોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...

મુંબઈ, બુધવારે અસ્થિર ટ્રેડિંગ પછી, બીએસઈસેન્સેક્સ ૬૯૬ પોઇન્ટના વધારા સાથે ૭૧૦૬૬ પોઇન્ટના સ્તરે બંધ કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે નિફ્ટી...

ચંડિગઢ/કોલકાતા, પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઝટકો આપ્યા બાદ હવે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ) એ કોંગ્રેસને સાઈડલાઈન કરી દીધી છે. આપએ...

નવી દિલ્હી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે ૨૫મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ...

નવી દિલ્હી, દેશે ૨૨ જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા....

અયોધ્યા, અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો....

નવી દિલ્હી, આ વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એવી સબમરીન પણ પોતાની તાકાત બતાવશે, જે દેશની સુરક્ષા...

નવી દિલ્હી, અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ...

નવી દિલ્હી, સરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. ૨૨-૨૫ લાખ કરોડ કરવાની જાહેરાત...

નવી દિલ્હી, ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા...

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,લગભગ અડધા ઉત્તરદાતાઓ (૪૬%) એ જણાવ્યું હતું કે, તેઓ પરિવારના સભ્ય માટે ચાવીને તેમના પાડોશીને સોંપવામાં...

મુંબઈ, મંગળવારે બીએસઈ સેન્સેક્સ ૧૦૫૩ પોઈન્ટની નબળાઈ સાથે ૭૦૩૭૦ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૩૩...

૨૦૨૩ થી સંખ્યામાં ૩૫ ટકાનો ઘટાડો કરે છે, ફેડરલ સરકારના આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે સ્ટુડન્ટ વિઝાની...

સવારે ૩ વાગ્યાથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન ૨૦ જાન્યુઆરીની સવારથી બંધ...

કેન્દ્ર ચીન-નેપાળ સરહદ પર હતું ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. નવી દિલ્હી, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર...

23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે પ્રધાનમંત્રી ભારત...

અયોધ્યાની રામકથામાં ભારતભરમાંથી ૭પ દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને આમંત્રિત કરાયા હતા (એજન્સી)સાણંદ, અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યસ કે જે...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત...

(એજન્સી)નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી આજે (૨૨ જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ઉદ્‌ઘાટન પહેલા રામલલાના અભિષેક સમારોહનું આયોજન...

(એજન્સી)અયોધ્યા, રામ લલ્લાના અભિષેક પછી આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, 'આજે ભારતનો સ્વ અયોધ્યામાં રામલલા સાથે પાછો ફર્યો છે. ભારત...

"મારા 11 દિવસના ઉપવાસ અને વિધિમાં, મેં તે સ્થળોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં શ્રી રામ ચાલતા હતા" -"સમુદ્રથી લઈને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.