Western Times News

Gujarati News

National

140 કરોડ દેશવાસીઓને પોતાના પરિવારજન (કુટુંબના સભ્યો) કહ્યા હતા https://twitter.com/i/status/1691266355721547776   શ્રી મોદીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા દરેક મહાન...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે...

મારા વ્હાલા દેશવાસીઓ, દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ! આ દિવસ આપણા સૌના માટે ગૌરવપૂર્ણ અને...

પ્રધાનમંત્રી ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ખાતે ત્રિરંગો ફરકાવશે દેશભરમાંથી લગભગ ૧,૮૦૦ લોકોને લાલ કિલ્લા પર વિશેષ અતિથિ તરીકે ઉજવણીનો ભાગ...

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીકા કરી હતી પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ...

સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી સોપોરમાં આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પણ તિરંગો ફરકાવ્યો હતો, જ્યારે કિશ્તવાડમાં મુદસિર...

હિમાચલમાં વરસાદની આફત, સોલનમાં વાદળ ફાટતા ઘણા સ્થાનિકો તણાયા હિમાચલમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કથળી અનેક મકાનોમાં તિરાડ પડી ગઈચંબા,...

મહારાષ્ટ્ર સરકારે ઘટનાની તપાસના આદેશ જારી કર્યા (એજન્સી)થાણે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના વતન થાણે જિલ્લામાં સ્થિત કાલવાની છત્રપતિ શિવાજી મહારાજ...

ગેરકાયદેસર રીતે યુએસએની બોર્ડરમાં ઘુસાડવાનો ગેરકાયદેસર ધંધો રાજયમાં ચાલે છેઃ અરજદાર (એજન્સી)અમદાવાદ, વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો જીવને જાેખમમાં મુકી...

અમારા માટે નોર્થ ઈસ્ટ જિગરનો ટુકડો છે, નોર્થ ઈસ્ટ, મણિપુરની વર્તમાન સ્થિતિનું કારણ કોંગ્રેસ છે: વડાપ્રધાન આ વિપક્ષોનું 'INDIA' નહીં...

એનડીએ-ભાજપ રેકોર્ડ તોડીને જીત સાથે વાપસી કરશેઃ વડાપ્રધાન-વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર, આ એ લોકો છે જે દેશની તાકાતમાં વિશ્વાસ...

અવિશ્વાસના પ્રસ્તાવ પર વડાપ્રધાને ૨ કલાક ૧૨ મિનિટ આપેલો જવાબ  -વડાપ્રધાને લોકસભામાં વિરોધ પક્ષો ઉપર કરેલાં આકરાં પ્રહારોઃ કોંગ્રેસે ભારતને...

નવી દિલ્હી, વિશ્વનો સૌથી મોંઘો સિક્કો સેન્ટ-ગાઉડંસ ડબલ ઇગલ છે, જે ઓગસ્ટસ સેન્ટ-ગૌડેન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ સિક્કો...

નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા શહેરો છે જે એટલા સુંદર છે કે ત્યાંની સુંદરતા જાળવી રાખવા માટે સરકારથી લઈને સામાન્ય...

નવી દિલ્હી, હરિયાણાના નૂહ જિલ્લામાં શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો બાદ ફાટી નીકળેલી હિંસા બાદ હવે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે....

નવી દિલ્હી, કેનેડાની સરકારે હવે લેબર શોર્ટેજને પહોંચી વળવા માટે નવા પ્રોગ્રામની જાહેરાત કરી છે. જેમાં સપ્ટેમ્બરથી માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.