Western Times News

Gujarati News

National

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેના, વાયુ સેના અને સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્દેશ પાકિસ્તાન...

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પ્રમુખના પદથી રાહુલ ગાંધીના રાજીનામાને ૭૫ દિવસ બાદ સ્વીકારી લેવામાં...

નવી દિલ્હી, એજન્સી. એર ઇન્ડિયાએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એર ઇન્ડિયાના બોઇંગ -777 વિમાન ગઈકાલે અથવા...

ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણાના જીંદમાં એકલવ્ય સ્ટેડિયમ ખાતે આયોજિત વિશાળ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે વિધાનસભા ચૂંટણી 2019 નું...

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓને કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, પ્રતિબંધોમાં રાહતની કોઈ સત્તાવાર...

નાણાંમંત્રી નિર્મલા સિતારમન અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં થયેલી મહત્વપૂર્ણ ચર્ચા નવી દિલ્હી : દેશમાં સ્થિર સરકાર તથા સારા ચોમાસા...

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પાવન પર્વ પર તમામ દેશવાસીઓને અનેક – અનેક શુભેચ્છાઓ. વરસાદ અને પૂર - આજે દેશના અનેક ભાગોમાં...

નવી દિલ્હી, 15-08-2019, પાકિસ્તાની આતંકવાદીઓએ મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે....

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 73 માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ગાંધીજીનું માર્ગદર્શન...

કાશ્મીર ખીણમાં હિંસાની ટિપ્પણીને પગલે બુધવારે રાજ્યપાલ સત્યપાલ મલિકે કરેલા ટ્વીટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી...

નવી દિલ્હી, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માટે આયોજિત કરવામાં આવેલી શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાન...

આ સુપરકોપનું નામ સાંભળીને  આતંકીઓ પણ ગભરાઇ જાય છે. 35 એન્કાઉન્ટર અને અડધો ડઝન નક્સલવાદી કમાન્ડરોની હત્યા કરનાર બહાદુર પોલીસ...

શ્રીનગર : સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ખતરનાક ઇરાદા સાથે ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદના સાતથી...

કાશ્મીર, : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દીધા બાદ સમગ્ર રાજયમાં લશ્કરનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ...

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડની વિમાન સંપત્તિમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી  ભરાયેલા લોકોને બચાવવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવન બચાવ રાહત...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પૂરગ્રસ્ત બેલાગવી ક્ષેત્રની હવાઈ નિરીક્ષણ કર્યું. દેશના દક્ષિણ અને પશ્ચિમના પાંચ રાજ્યોમાં પૂરનો કહેર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.